________________
भानचन्द्रिकाटीका-शानभेदाः।
४७ यिकं द्वयोः जीवसमूहयोर्भवति । कयोईयोरिति जिज्ञासायामाह-'तंजहा' इत्यादि।
तद् यथा-देवानां च नैरयिकाणां च । भवनिमित्तकमवधिज्ञानं देवानां नारकाणां चेत्युभयेषां भवतीत्यर्थः । चकार उभयत्र स्वगताऽनेकभेदसंसूचकः ।
नन्ववधिज्ञानं क्षायोपशमिके भावे वर्तते, नारकादिभवश्चौदयिके, तत् कथं देवादीनामवधिज्ञानं भवप्रत्ययिकमिति व्यपदिश्यते ? । नैष दोषः संभवति, अवधिज्ञानं हि परमार्थतः क्षायोपशमिकमेव, किन्तु अवधिज्ञानावरणीयकर्मक्षयोपशमो देवनारकभवयोरवश्यंभावीत्यवधिज्ञानं देवनारकाणामवश्यं भवत्येव, पक्षिणामाकाशगमनलब्धिवत् , तस्माद् भवप्रत्ययमिति व्यपदिश्यते । यद्वा-अवधिज्ञान प्रति यो भवः साक्षात्कारणं तमधिकृत्य भवप्रत्ययिकमिति भेदोपन्यासः कृतः ॥ सू०७ ॥
शिष्यः पृच्छति-से किं तं खाओवसमिय' इत्यादि । ज्ञान दो जीवोंके होता है। वे दो जीव ये हैं-देव और नारकी। भवप्रत्ययिक अवधिज्ञान देव और नारकियों के होता है।
शंका-अवधिज्ञान क्षायोपशमिक भावमें गिनाया गया है, तथा नारकादिकभव औदयिक भावमें, तब फिर देवादिकोंका अवधिज्ञान भवप्रत्ययिक कैसे कहलासकता है ? वह तोक्षायोपशमिक ही कहलावेगा।
उत्तर-अवधिज्ञान परमार्थतः क्षायोपशमिक ही होता है, किन्तु 'अवधिज्ञानावरणीय कर्म का क्षयोपशम देव और नारकियों के भवमें अवश्य ही होता है' इस अपेक्षा से उस अवधिज्ञानावरणीय कर्म के क्षयोपशम में भव साक्षात्कारण होने से उसको भवप्रत्ययिक कहा है. जैसे पक्षियों में उड़ना भवप्रत्ययिक कहा जाता है, शिक्षा आदि गुणनिमित्तक नहीं। इसी प्रकार देव नारकियों का अवधिज्ञान तपस्या आदि द्वारा होनेवाले अवधिज्ञानावरणीय कर्म के क्षयोपशमनिमित्तक नहीं થાય છે. તે બે જીવ આ છે–દેવ અને નારકી. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન દેવ અને નારકીઓને થાય છે.
શંકા –અવધિજ્ઞાન લાપશમિક ભાવમાં ગણાવ્યું છે તથા નારકાદિક ભવ ઓદયિક ભાવમાં ગણાવેલ છે તે પછી દેવાદિકનું અવધિજ્ઞાન ભવપ્રત્યયિક કેવી રીતે કહી શકાય? તે તે ક્ષાપશમિક જ કહેવાશે.
ઉત્તર-અવધિજ્ઞાન પરમાતઃ લાપશમિક જ હોય છે, પણ “અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષપશમ દેવ અને નારકીઓના ભવમાં અવશ્ય થાય છે જ આ અપેક્ષાએ તે અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષાપશમમાં ભવ સાક્ષાત્કારણ હોવાથી તેને ભવપ્રત્યયિક કહ્યું છે, જેવી રીતે પક્ષીઓમાં “ઉડવું તે ભવપ્રત્યયિક કહેવાય છે શિક્ષા આદિ ગુણનિમિત્તક નહીં. એ જ પ્રમાણે દેવ, નારકી. એનું અવધિજ્ઞાન તપસ્યા આદિ દ્વારા થનારાં અવધિજ્ઞાનાવરણીય કર્મના