________________
પર
नन्दीपत्रे लिये वह इन्द्रियों का ही प्रत्यक्ष माना जाता है, आत्मा का नहीं। आत्मा ही जिस ज्ञान की उत्पत्तिमें साक्षात्कारण होता है वह ज्ञान ही आस्माका प्रत्यक्ष माना गया है, जैसे अवधिज्ञान आदि । आत्मा के प्रत्यक्षमें आत्माके सिवाय अन्य इन्द्रियादिक साक्षात् या परंपरारूपसे भी कारण नहीं होते हैं, वेवल आत्मा ही साक्षात्कारण होता है । इसी तरह बाह्य धूमादिक चिह्न जिस ज्ञानमें साक्षात्कारण नहीं होते हैं, केवल इन्द्रियां ही साक्षात्कारण होती हैं वह इन्द्रियोंका प्रत्यक्ष है-इन्द्रियप्रत्यक्ष है, आत्मप्रत्यक्ष नहीं । आत्मा के लिये तो वह परोक्ष ही है, क्योंकि यहां परनिमित्तता है, आत्मनिमित्तता नहीं, अर्थात्-आत्मासे भिन्न जो इन्द्रियादिक हैं वे आत्मासे पर हैं, और इन्हीं पररूप इन्द्रियोंसे वह प्रत्यक्ष ज्ञान उत्पन्न हुआ है अतः वह परोक्ष ही है, जिस प्रकार अनुमानज्ञान बाह्य लिङ्गादिकों से होता है, और इसीलिये वह परोक्ष माना जाता है। यहां जो इन्द्रियों के साक्षात्कारण होने की वजहसे होने वाले ज्ञान को प्रत्यक्ष कहा है वह परमार्थतः नहीं, किन्तु व्यवहार की अपेक्षा से ही कहा गया है, ऐसा जानना चाहिये, क्यों कि इन्द्रियां अचेतन हैं। તેથી તે ઈન્દ્રિયનું પ્રત્યક્ષ મનાય છે. આત્માનું નહીં. આત્મા જ જે જ્ઞાનની ઉત્પત્તિમાં સાક્ષાત્કારણ હોય છે તે જ્ઞાન જ આત્માનું પ્રત્યક્ષ મનાયું છે, જેવાંકે અવધિજ્ઞાન આદિ. આત્માના પ્રત્યક્ષમાં આત્મા સિવાય અન્ય ઇન્દ્રિયાદિક સાક્ષાત્ કે પરંપરા રૂપથી પણ કારણ હતાં નથી, કેવળ આત્મા જ સાક્ષાત્ કારણ હોય છે. આ રીતે બાહા ધૂમાદિક ચિહ્ન જે જ્ઞાનમાં સાક્ષાત્કારણ હતાં નથી કેવળ ઈન્દ્રિયે જ સાક્ષાત્કારણ હોય છે તે ઈન્દ્રિયોનું પ્રત્યક્ષ છે-ઈન્દ્રિય પ્રત્યક્ષ છે, આત્મપ્રત્યક્ષ નહીં. આત્માને માટે તે તે પક્ષ જ છે, કારણ કે અહીં પરનિમિત્તતા છે, આત્મનિમિત્તતા નથી. એટલે કે આત્માથી ભિન્ન જે ઈન્દ્રિચાદિક છે તે આત્માથી પર છે અને એજ પરરૂપ ઈનિદ્રથી તે પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી તે પરોક્ષ જ છે. જે રીતે અનુમાન જ્ઞાન બાહ્ય લિંગાદિકેથી થાય છે, અને તેથી તે પક્ષ મનાય છે. અહીં જે ઇન્દ્રિયેના સાક્ષાત્કાર રણ હેવાને કારણે થનારા જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે તે પરમાર્થતઃ નહીં પણ વ્યવહારની અપેક્ષાએ જ કહેવાયું છે, એમ માનવું જોઈએ, કારણ કે ઈન્દ્રિયા અચેતન છે.