SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ प्रमव्याकरणसत्र उत्तर-शंका ठीक है यह तो हम भी कहते है कि जीवरूप अरूपी पदार्थ की हिंसा नहीं होती है, परन्तु यहा हिंसा से तात्पर्य मभक्ति प्राणों का वियोग करना लिया गया है । पाच इन्द्रिय-कर्ण, चक्षु, घाण, रसना, स्पर्शन, ३ बल-मनवल, वचनवल, कायरल, आयु एक श्वामोच्छ्वास, इन प्राणो का जिस प्रवृत्ति से वियोग होता हो उसका नाम हिंसा है ४ ! तथा-अकृत्य-सिद्वान्तों मे जीवो की हिंसा करने का प्रभु ने निषेध किया है, क्यों कि यह कृत्य, अकृत्य-अकरणीय है, इसलिये उस रूप से यह अकृत्य होने के कारक प्राणिहिंसाको अकृत्य करा है यह पाचवा भेद है ५। घातना-अर्थात्-पात करना ना भेद है ६ । प्राणों का वियोग करना केवल यही हिंसा नहीं है किन्तु जिन कृत्यो से प्राणियों के प्राणोको पीडा पहुँचती हो ऐसे कृत्य भी हिंसा ही है, 'यह बात मारणा पद से सूत्रकार ने प्रदर्शित की है। सातमा भेद ७। हनन-वध करना, यह आठवा भेद ८ । उपद्रवण-विनाश करना, यह नौवा भेद ९। निपातना-जिस नीव के जितने प्राण होते है उन जीव के उतने प्राणों का विनाश इस प्राणवध द्वारा होता है इसलिये इसे निपातना शब्द से व्यवहृत किया गया है। अथवा इस पद की जगह ઉત્તર–શકા બરાબર છે એ તે અમે પણ કહીએ છીએ કે જીવરૂપ અરૂપ પદાર્થની હિંસા થતી નથી પણ અહી સંભવિત પ્રાણોને વિયેગ કરે, એવુ હિસાનુ તાત્પર્ય લેવામા આવ્યુ છે પાચ ઈન્દ્રિય-કાન, નેત્ર, નાસિકા, રસના અને સ્પર્શેન્દ્રિય, ત્રણ બળ-મનબળ, વચનબળ, કાયબળ આયુ અને શ્વા અવામ એ પ્રાણને જે પ્રવૃત્તિઓથી વિગ થાય તેનું નામ હિસા છે तया अकृत्य-मिद्धतामा प्रमुख वानी डिसा ४२पान निषेध या छ, કારણ કે તે કૃત્ય ન કરવા 4 છે, તેથી તે રીતે તે અકૃત્ય હોવાથી પ્રાણવધને અકૃત્ય કહ્યો છે આ પાચમે ભેદ થયો ઘાતના એટલે કે ઘાત કરે તે છઠો ભેદ છે પ્રાણને વિયેગ કર તે જ કેવળ હિસા નથી, પણ જે કૃત્યથી પ્રાણુઓના પ્રાણને પીડા પહોચે છે એવા કૃત્યે પણ હિસા જ છે તે વાત “મારણ પદથી સરકારે પ્રગટ કરી છે. આ સાતમે ભેદ થયે હનન–વધ કર તે આઠમો ભેદ છે ઉપ દ્રવણ વિનાશ કરે તે નવમે ભેદ છે નિપાતના–જે જીવોને જેટલા પ્રાણ થાય છે તેટલા પ્રાણનો વિનાગ આ પ્રાણવા દ્વારા થાય છે તેને નિપાતના शपथी गृहीत गयेस छ अथवा मा पनी या “ तिवायगा" पक्ष
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy