SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ सुर्शिनी टीका २० १ सू० ५ मृपावादरूप द्वितीय अधर्मद्वारनिरूपणम् ३१ प्रथम प्राणिहिमा, यह सामान्य अर्थका बोधक होनेसे सामान्य शब्द है और इसका पर्यायवाचीरूप प्राणिहिंसा विशेप अर्थका रोधकहोने से विशेष शब्द है । इस तरह से गुण निम्पन्नता इन मन नामों में जानना चाहिये। इसका खुलासा हम प्रकार से है-जमीन से जैसा वृक्ष उग्वाड़ देते है उसी तरसे शरीर से जीवका निकाल देना यह जीवकी शरीरसे उन्मूलना (उम्पाडना है। इस उन्मूलनामे जीरकी पर्यायका निनाश होता है. और जीव को कष्ट होता है अतः यह प्राणिहिमा है । यह दूसरा भेद२ । जोजीपरि सक, निर्दयी, हत्यारे होते हैं उनमें जीयो का विश्वास नहीं होता है इसलिये हिंसाको अपिधाम का कारण शेने से उसमें अनिश्रम का व्यवहार करदिया गया है। यह तीसरा भेद । हिंस्य विहिंसा-अजीवों की हिंसा नहीं होती है-हिमा तो जीनोंकी होती है इसलिये यहाँ पर हिंस्य पद से जिन जीयों की हिसा होती है वे ग्रहण किये गये हैं। इन हिंस्य जीवों के प्राणोंका वियोग इस प्राणिहिंसा में होता है इसलिये इसे रिस्यविहिंसा कहा गया है। यह चौथा भेद ४ । मन-जीव तो अरूपी है-जो अरूपी होता है उसको हिंसा होती नहीं है फिर रिस्यविहिसाका व्यपदेश प्राणि हिंसामें क्यों किया? સામાન્ય અને બેધડ હેવાથી સામાન્ય શબ્દ છે અને તેને પર્યાયવાચી પ્રાણવધ શબ્દ વિશેષ અર્થને બેધક હોવાથી વિશેષ કાષ્ટ છે આ રીતે એ બધા નામમાં ગુણયુકતતા સમજી લેવી તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– જમીનમાથી જેમ વૃક્ષને ઉખાડી નાખવામાં આવે છે એ જ પ્રમાણે શરીરમાંથી જીવને કાઢી નાખે તે જીવની શરીરથી ઉભૂલના કરી કહેવાય છે તે ઉન્મ લનામાં જીવની પર્યાયને વિનાશ થાય છે, અને જીવને કષ્ટ થાય છે, તેથી તે પ્રાણવધ ગણાય છે. આ બીજો ભેદ થયે જે જીવ હિંસક, નિર્દય, હત્યારા હોય છે, તેમનામાં અને વિશ્વાસ હોતે નથી, તે કારણે હિંસાને અવિશ્વાસનું કારણું ગણીને તેમઅવિશ્રભને વ્યવહાર કર્યો છે આ ત્રીજો ભેદ થયે હિંસ્યવિહિંસા–અજીની હિંસા થતી નથી હિંસા તે જીની જ થાય છે, તેથી અહીં હિંસ્ય એટલે જે જીવની હિંસા થાય છે તે જ એ પ્રમાણેને અર્થ ગ્રહણ કરવામા આવ્યું છે તે હિંસ્ય જીવોના પ્રાણેને વિગ તે પ્રાણવામાં થાય છે તેથી તેને હિંગ્યવિહિંસા કહેવામાં આવેલ છે આ ચે ભેદ થયે પ્રશ્નજીવ તે અરૂપી છે-જે અરૂપી હોય છે તેની હિંસા થતી નથી તે પછી હિંસ્થવિહિંસાનુ આપણુ પ્રાણવધમ કેમ કર્યું છે?
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy