SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ AND ७०४ प्रश्नपाकरणमा एवम् अनेन प्रकारेण हाम्यानरूपेण, 'मोणेण' मानेन पचनस यमेन 'भाविओ' भाषितः । अतरप्पा' अन्तरात्मा-जीर रायतररचरणनयनबदनः गूर सत्यार्ज वसपनो भवति ॥ स ० ८॥ लिये जप हास्य से जीव की प्रेमी गती होती है कि वह इस तस्य का सेवन नही करे। (एव) इस प्रकार (मोणेण य माविओ अतरप्पा सजय करचरणनयणययणो सरो मच्चन सपन्नो भयह ) हास्यवर्ज नरूप मौन से-वचन सयम से-भावित हुआ जाय अपने कर, घरण, नयण और बदन-मुग की प्रवृत्ति को सयमित यनाता हुआ सत्यव्रत के पालन में पराक्रमशाली बन जाता है और सत्य एच आर्जवभाव से सपन्न हो जाता है। भावार्थ-सूत्रकार ने इस सूत्र हारा पांचवी मौन भावना का स्व रूप कहा है। मौन भावना का तात्पर्य हास्य का परित्याग करना है। हांसी करने वाला प्राणी झट वचन का प्रयोग भी प्रसगवश करता है। तथा इस कृत्य से दूमरों का अपमान भी होता है। रास्य मनोविनोद का कारण होता है सही परन्तु सयमी के लिये हास्य से मनो विनोद करने की क्या आवश्यकता है। हास्य से दूसरों के मनों में चोट पहुँचे इससे और अधिक अशोभनीय यात क्या हो सकती है। अध्यात्म के मार्ग में हसी मजा करने का सर्वथा परित्याग कहा है। हास्य में पर के दूपणों का कथन प्रिय लगता है। यह हास्य नो કારણે-હાસ્યથી જીવની એવી ગતિ થાય છે તેથી જીવન તે કર્તવ્ય છે કે તે હાસ્યનું सेवन न ४रे "ए" मा रे " मोणेण य भाविओ अतरप्पा सजयकरचरणनयणवयणो सूरो सच्चज्जवसपनो भव" स्य त्या३५ भौनयी वयन સયમથી ભાવિત થયેલ જીવ પોતાના કર, ચરણ, નયન અને વદનની પ્રવૃત્તિને સયમિત કરીને સત્યવ્રતના પાલનમા પરાક્રમશાળી બની જાય છે અને સત્ય તથા આર્જવ ભાવથી યુક્ત બની જાય છે ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રદ્વારા પાચમી મૌન ભાવનાનું સ્વરૂપ બતાવ્યું છે મૌન ભાવનાનુ તાત્પર્ય હાસ્યને પરિત્યાગ છે હાસી કરનાર માણસ પ્રસંગ વશાત્ અસત્ય વચનને પ્રગ પણ કરે છે, તથા તે કૃત્યથી બીજાનું અપમાન પણ થાય છે હાસ્ય-મને વિનેદને માટે કારણે જરૂર હોય છે પણ સયમને હાસ્યની મદદથી મનેવિનેદ કરવાની શી આવશ્યકતા છે? હાસ્યને કારણે અન્યના દિલમાં ચોટ લાગે તેનાથી વધારે ખરાબ વાત બીજી કઈ હોઈ શકે ? અધ્યાત્મ માર્ગમાં હસી મજાકને સર્વથા ત્યાગ બતાવ્યું છે હાસ્યમાં બીજાના
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy