SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका म० २ सू० १४ मृपावादिना जीयघातकयवननिरूपणम् .४१ आई है-प्रथम समय जन इसका म्नान करने हो तब वह शुम घड़ी आदिमें ही कराना, इससे इनका सौभाग्य सन्तति एव समृद्विकी वृद्धि होगी। इसी तरह प्रमतिका का जव स्नान करानो हो तब भी इन सर पातों का ध्यान रखना । शुभ कृत्यों को करते समय इस बात का भी पूरा २ चाल रखना चाहिये कि उस समर चित्तमे किसी प्रकारकी ग्लानिका भाव न जगने पावे, हर्षविभोर (हर्पमग्न ) बन कर ही सर काम किया करो । पृन ठादनाटसे मन्य, मासादिकों का उपयोग करो। कौतुक,विस्नापन्न, तथा गातिकर्म आदि सत्कृत्य अपने जीवन आदि की रक्षा के लिये शशि मर्यत्रों पर जत्र' राहुद्वारा आक्रमण शे तब २ अवश्य करो। काली आदि देवियों की प्रसन्नता सपादन करनेके लिये बडे आनन्दके साम पिष्ट से अपने मस्तककी आकृति बना कर उनके समक्ष बलि चढाया करो । तया पशुबलि भी चढाओ, पलि चढाते समय खून उत्सव मनाओ। उनकी आरती उतारो, उस उत्सवमें इच्छानुसार विविध औपधियोंका, वाजीकरण आदि दवाईयोंको भक्ष्यानपान माल्यानुलेपन आदि का सून उपयोग करो । मानवजीवनका यह ઘરમાં નવવધૂ આવી છે, તેને જ્યારે સૌથી પહેલી વખત સ્નાન કરવાનું આવે ત્યારે તે શુભ ઘડિ આદિમા કરાવવું જોઈએ તેમ કરવાથી તેનું સૌભાગ્ય સતતિ અને સમૃદ્ધિ વધશે–એ જ પ્રમાણે પ્રકૃતિને પણ જ્યારે સ્નાન કરાવવાનું ય ત્યારે પણ આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શુભકૃત્ય કરતી વખતે તે વાતની પણ પૂરે પૂરી કાળજી રાખવી કે ત્યારે ચિત્તમા કોઈ પણ પ્રકારની ગ્લાનિને ભાવ ન જાગે, હવિભોર થઈને જ સઘળા કામે કર્યા કરે ખૂબ ઠાઠ માઠથી માર્ચ મદિરા આદિને ઉપયોગ કરો જ્યારે જ્યારે સૂર્ય ચન્દ્ર પર રાહુનું આક્રમણ થાય—ચન્દ્ર કે સૂર્ય ગ્રહણ થાય ત્યારે પિતાના જીવન આદિની રક્ષાને માટે કૌતુક, વિજ્ઞાપન, ગતિકર્મ આદિ સલ્ફ અવશ્ય કરે કાલકા આદિ દેવીને પ્રસન્ન કરવા માટે ઘણા આનદ પૂર્વક લેટથી પિતાના મસ્તક જે આકાર બનાવીને તેમને બલિ આપ્યા કરે, તથા પશુએનું બલિદાન પણ આપે, અને આ બલિ અર્પતી વખતે ખૂબ ઉત્સવ મના તેમની આરતી ઉતારે, તે ભવમાં ઈચ્છાનુસાર વિવિધ ઔષધિયોને, વાજીક રણ આદિ દવાઓને, ભઠ્યાનપાન, ફૂલની માળાઓને અને અનુલેપનેને ખૂબ ઉપયોગ કરો માનવ જીવનને આ સમય વારવાર શેડો જ મલે રે ? જ્યારે અશુભસૂચક ધૂમકેતુ આદિ ગ્રહ દેખાય ખરાબ ના આવે, ખરાબ
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy