________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूर्य सनरूपपरिवारसहितानि प्राग्वत् संग्राह्याणि । अत्र पक्तिप्रासादेषु सिंहासनं प्रत्येकमेकैकम्, मूलप्रासादे तु मूलसिहासनं सिंहासनपरिवारसहितमित्यादि, क्षेत्रसमासवृत्तौ तथा प्रथम - तृतीयपक्तचोप्रासादे परिवारत्वेन भद्रासनानि द्वितीयपङ्क्तौ च परिवारतया पद्मासनानि, इति जीवाभिगमोपाङ्गे' इत्यादि विसंवादसमाधानं बहुश्रुतगम्यम्, यद्यपि जीवामिगमे विजयदेवप्रकरणे तथा श्री भगवत्यङ्गवृत्तौ चमरप्रकरणे चनस्रः प्रासादपक्तय उक्ताः, arrshit यमकाधिकारे तिस्र एवोक्ता इति बोध्यम्, तिमृणामपि पक्तीनां प्रासादसङ्कलनैवम् - मूलप्रासादेन सार्द्धं सर्वेषां प्रासादानां पञ्चाशीतिः संख्या ८५, अथात्र सभापञ्चकं निरूपयिपुरादौ सुधर्मास भास्वरूपमाह - 'तेसि णं मूलपासायच डिसयाणं उत्तरपुरत्थिमे' तयोः खल मूळप्रासादावतंसकयो: उत्तरपूर्वस्याम्-ईशान कोणे 'दिसीभाए' दिग्भागे दिशोर्द्वयोर्भागे - अंशे 'एत्थ णं' अत्र - अत्रान्तरे खलु 'जमगाणं देवाणं' यमकयोर्देवयोः योग्ये 'सुहपरिवार सहित पहले वर्णित प्रकार से वर्णन करलेवें । यहाँ पंक्ति प्रासादों में प्रत्येक को एक एक सिंहासन कहे है । मूल प्रासाद में तो मूल सिंहासन सिंहासन के परिवार सहित क्षेत्र समास वृत्ति में कहे हैं । तथा प्रथम एवं तीसरी पंक्ति में मूल प्रासाद में परिवार रूप भद्रासन एवं दूसरी पंक्ति में परिवार भूत पद्मासन जीवाभिगम उपाङ्ग में कहा है । इस विसंवाद का समाधान बहुश्रुत गम्य है । यद्यपि जीवाभिगम में विजय देव के प्रकरण में तथा श्री भगवती सूत्र मैं चमर के प्रसंग में चार प्रासाद पंक्ति कही है तथापि यहाँ यह गमकाधिकार में तीन ही प्रासादपंक्ति कही है। तीनों पंक्ति प्रासादों का संकलन करने पर कुल संख्या ८५ पचाशी आती हैं।
૨૯
अत्र सभा पंचक का निरूपण करते हुए सूत्रकार प्रथम सुधर्मासभा का वर्णन करते हैं- 'तेसिं णं मूल पासायवर्डिगाणं उत्तर पुरत्थिमे' उन मूल प्रासाद के અર્થાત્ સામાનિકાકિ દેવના પરિવારના ભદ્રાસના રૂપ પરિવાર સહિત પડેલાં વર્ષોંન કરેલ પ્રકારથી વર્ણન કરી લેવું. અઢુિં પક્તિ પ્રાસાદેમાં દરેકને એક એક સિહાસન કહેલ છે. મૂળ પ્રાસાદમાં તે મૂળ સિંહસન સિંહાસનના પરિવાર ક્ષેત્ર સમાસ વૃત્તિમાં કહેલ છે. તથા પહેલી અને ત્રીજી પક્તિમાં મૂલ પ્રાસાદમાં પરિવાર રૂપ ભદ્રાસન તથા ખીજી પક્તિમાં પરિવાર ભૂત પદ્માસન જીવાભિન્નમ ઉપાંગમાં કહેલ છે. આ ફેરફારનુ સમાધાન મહુશ્રુત જ સમજી શકે તેમ છે. ને કે જીવાભિગમમાં વિજય દેવના પ્રકરણમાં તથા શ્રી ભગવતી સૂત્રમાં ચમરના પ્રસંગમાં ચાર પ્રાસન્દ પુક્તિ કહી છે. તા પણ અહિંયા ચમકાધિકારમાં ત્રણ જ પ્રાસાદપ ક્તિ કહેલ છે. ત્રણે પ્રાસાદપ ક્તિના પ્રાસાદો મેળવવાથી ૮૫ પંચાસી થાય છે.
હવે સભા પ’ચક્રનુ નિરૂપણ કરતા સૂત્રકાર પહેલા સુધમાં સભાનુ વર્ણન કરે છે. 'तेसि णं मूलपासायवहिंसयाणं उत्तरपुरत्थिमे' मे भूस आसाहाव तसानी ईशान 'दिसीभाएँ'