SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ २४ आवश्यकमूत्रस्य ननु पूर्व यदभिहितम्-"साधु साधी पारमारिकाणामिद पडध्ययनास्मरमावश्यकमवश्य करणीय" मिति तद्नतिनामातिना वा ? इति जिज्ञासाया वत्यानिसाधारण्येन सर्वेपामेव तेपा तत्करणीयमिति सिध्यति मुत्रे पतिपदोक्तवया ततन्नामाऽनुपादानात् , पर तदन्तर्वति प्रतिक्रमणार य, चतुर्थमध्ययन तु प्रत सलग्नाचारशुद्धिमेव प्रतिपादयति ततस्तत्करणमातिनामयोग्यमेव, अतिप्वपि भिन्न २ प्रतधारिणो भवन्तीति कथ तेपामिद सपूर्णमभ्ययन युज्यते ? इति चेद् , अत्रो च्यते-अप्रतिनो तिनो वा भवन्तु नाम तथाऽपि न कोऽपि दोपलेशः समुदेतु क्षम', अातिना तद्रहण तच्छूद्धाविपर्यासादिविषयक. तिना गृहीतेषु व्रतेषु सलग्नातिचारात्मकः अगृहीताना चावशिष्टताना तद्रहणप्रमाद-तन्छूद्धाविपयोसादिविषयकश्च पापपश्चाताप, करणीय एव, श्रावकत्वेनैव तेपा तत्करणाधिकारात् । प्रश्न-आपने पहले कहा है कि यह पडध्ययनरूप आवश्यक साधु साध्वी श्रावक और श्राविकाओंको अवश्य करना चाहिए, क्योंकि सूत्र में 'व्रतीको करना चाहिए या अवतीको" ऐसा विशेष कथन नहीं किया गया है, इससे मालूम होता है कि व्रती और अवती दोनोंको ही करना चाहिए, किन्तु इसमे चौथा अध्ययन प्रतिक्रमण का है वह व्रतोंमे लगे हुए अतिचारोकी शुद्धि के लिए किया जाता है। ऐसी अवस्थामें अव्रती जीव प्रतिक्रमण करके शुद्धि किस की करेगा। अब रहे व्रती सो उनमें भी कोई किसी व्रतका धारी होता है, कोई क्सिी व्रतका, उन सब के लिए एकही प्रतिक्रमण (पूरा का पूरा) कैसे उपयुक्त हो सकता है! પ્રશ્ન—આપે પ્રથમ કહ્યું કે- આ છ અધ્યયનરૂપ આવશ્યક સાધુ સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓએ અવશ્ય કરવા જોઈએ, કારણ કે સૂત્રમા વ્રતધારીઓને કરવા જોઈએ કે અવ્રતીએને? એવું વિશેષ કથન કહેવામાં આવ્યું નથી તેથી જાણું શકાય છે કે-ઘતી અને અગ્રતી સોએ આવશ્યક કરવું જોઈએ, પરંતુ તેમા થુ અધ્યયન પ્રતિક્રમણનું છે તે વ્રતમાં લાગેલા અતિચારેની શુદ્ધિને માટે કહેલ છે, એવી અવસ્થામાં અનતી જીએ પ્રતિક્રમણ કરવું વ્યર્થ છે, જ્યારે તેઓને વતજ નથી તે પ્રતિક્રમણ કરીને શુદ્ધિ કેની કરશે ? હવે વતી વિશે કહેવાનું રહ્યું છે તેમા કેઈ કયા વ્રતના ધારી અને કેઈ કયા વ્રતના ધારી હોય છે, એ સર્વ માટે એક જ પ્રતિક્રમણ કેવી રીતે ઉપયોગી થઈ શકે?
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy