________________
मुनितोपिणी टीका
प्रस्तावना सम्पादनेऽपि सर्वे पर्वमहोत्सवादितिथिपु खण्डग्वायतपूरा-पूप लपनश्रीमभृतीन् विशिष्टान् भोज्यपदार्थसभारान् सम्पादयन्ति । यथा वा लोके लोका अनुदिन भवन समार्जयन्तोऽपि दीपावल्यादिपर्वसु तत इतः कोणकादिगताऽज्ञातसफलावकरसमार्जनेन सविशेप गृहगतकचवरादिशुद्धिं विदधतीति सुप्रसिद्धमेष, उक्तश्चात्र
"जह गेह पइदिवस पि सोहिय, तहवि पक्खसधीसु ।
सोहिजइ सविसेस, एव इह यावि नायन्च ॥ १ ॥" घेवर, मालपूआ, लपसी आदि विशिष्ट पक्वान तैयार किये जाते हैं, अथवा जैसे लोग प्रतिदिन मकान की सफाई करते हैं तो भी दीपावली आदि त्योहारों पर अच्छी तरह कोने-आतर तक झाड गुहार कर सफाई करते हैं, वैसे ही दैवसिक और रात्रिक प्रतिक्रमण कर लेने पर भी अनाभोग (अनजाने) लज्जा मन्दपरिणाम आदि कारणोंसे या अज्ञान के कारण यदि पूरी शुद्धि न हो तो पाक्षिक आदि प्रतिक्रमणों में, लगे हुए उन-उन अतिचार-अनाचार का स्मरण करने से विरक्ति (हिंसा आदि के त्याग ) की अधिक भावना होती है और भलीभांति पाप की शुद्धि हो जाती है । कहा भी है___जह गेह पइदिवस पि सोहिय, तहवि पक्खसधीसु ।
सोहिजड सविसेस, एव इह यावि नायव ॥ १॥" બનાવવામાં આવે છે તેમ છતા પણ તહેવાર અને ઉત્સવના દિવસે ખીર, માલ પુવા, લાપસી, મીeઈ વગેરે પકવાન તૈયાર કરવામાં આવે છે, અને જેવી રીતે મનુષ્ય હમેશા પિતાના મકાનની સફાઈ રાખે છે તે પણ દિવાળી વગેરે તહેવારે ઉપર વિશેષ પ્રકારે ખૂણે ખાચેથી પણ સાફસુફી કરે છે, એવી જ રીતે દેવસિક અને ત્રિક પ્રતિક્રમણ કરી લેતા અજાણ પણે, શરમથી મદ પરિણામ આદિ કારણથી અથવા અજ્ઞાનથી જે પાપની પૂર્ણ શુદ્ધિ ન હોય તે પાક્ષિક વગેરે પ્રતિક્રમણમાં ભૂતકાળમાં લાગેલા અતિચાર અનાચાર (પાપ) ના સ્મરણ કરવાથી હિંસા વગેરેના ત્યાગની અધિક ભાવના જાગૃત થાય છે, અને સંપૂર્ણ પણે રૂડી રીતે પાપની શુદ્ધિ થાય છે કહયું પણ છે–
"जह गेह पइदिवसपि सोहिय, तहवि पक्खसधीमु सोहिज्जइ सविसेस, एव इह यावि नायच ॥१॥