________________
६
117°
आश्यक सूत्रस्य
मन्दोहजननाय प्रभवति, प्रत्युताऽधोगतिनयनायैव जायते । या तु स्वक्ल्याणमानपूर्वक - समस्तजन्तुजातशाताभिलापगर्भिता, मैत्री- प्रमोद - कारुण्य माध्यस्थ्यभावनारूप जागरयोत्तरोत्तर - वैराग्यवृद्धिकारिणी, सैव निखयरूपतया वास्तविकाऽऽत्मानन्दास्वादसम्पादिका भरतीत्यस्याः पडियाऽऽवश्यकरूपक्रियाया साधु सावी श्रावक-श्राविकाणामुभयकालमवश्य करणीयत्वादिद - भावावश्यक मिति कथ्यते, यथोक्तम्
को देने वाली नही, बल्कि अधोगति मे लेजाने वाली है। जो अपने कल्याण की प्रार्थना के साथ समस्त प्राणियों के कल्याण की इच्छा से युक्त, मैत्री, प्रमोद, कारुण्य, माध्यस्थभावना-रूप जागृति से उत्तरोत्तर वैराग्य बढाने वाली होती है, वही क्रिया सच्चे सुख का आस्वादन करा सकती है। छह प्रकार की यह आवश्यक क्रिया साधु साध्वी श्रावक और श्राचिका को दोनों समय अवश्य ही करने योग्य है, इसलिये इसे 'आवश्यक' कहते हैं । कहा भी है--- અધાતિમા વહુન કરનારી છે
१
જો તેમજ પરક યાણુ કરવાના ઈરાદાપૂર્વક મૈત્રી, પ્રમેદ, કારૂણ્ય અને માધ્યસ્થ્ય ભાવનારૂપ ક્રિયાનુ સ્માચરણ કરવામા આવે તે તે ભાત્રનાના પ્રસાદથી આત્મા ઉત્તમત્તર વૈરાગ્યમય થાય છે, એટલુજ નહી, પણ અતુલ્ય સુખને આસ્વાદન અગીકાર કરી શકે છે. મહાત્માઓએ કહ્યુ છે કે
સત્ત્વે મૈત્રી ગુણિષુ પ્રમાદ કિલટે જીવેષુ દયાપરવમ, માધ્યસ્થ્યભાવ વિપરીતવૃત્તૌ, સદા મમાત્મા વિધાતુ દેવ
અર્થાત્—દરેક જીવા તરફ મૈત્રીભાવ રાખવા, દરેક વ્યક્તિમાં ગુણુ શેાધીને તેની તરકે આનંદિત થવું, દુખી જીવે તરફ કૃપાદૃષ્ટિ રાખવી, વિપરીત આચરણ કરનારી વ્યકિતએ તર્ક મધ્યસ્થભાવે જોવું
-
ઉપરોકત ચાર પ્રકારની ભાવના જે ક્રિયારૂપે અંગીકાર થાય તે શાશ્વત સુખ તરફ્ અનુક્રમે વહન થાય છે
'
'
છ પ્રકારની આવશ્યક ક્રિયા સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ અવશ્ય આચરવા ચૈગ્ય છે, તે આવશ્યકતાને લઈ મજકુર સુત્ર-સિદ્ધાતને આપણે
આવશ્યક સૂત્ર' નામે એળખીએ છીએ