________________
| શ્રી દશવૈકાલિક તથા ઉપાસક દશાગ સૂઝે છે
ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલા પૂજ્ય શ્રી ઘસીલાલજી મહારાજ વિરચિત શ્રી ઉપરોકત બે સુત્ર જૈન ધર્મ પાળતા દરેક ઘરમાં રહેવા જ જોઈએ તે વાચવાથી શ્રાવક ધર્મ અને શ્રમણ ધર્મના આચારનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને શ્રાવકે પિતાની નિરવલ અને એષણિય સેવા શ્રમણ પ્રત્યે બજાવી શકે છે વર્તમાનકાળે શ્રાવકેમ તે જ્ઞાન નહિ હોવાને લીધે અધશ્રદ્ધાએ શ્રમણ વર્ગની વૈયાવચ્ચ તે કરી રહેલ છે પરંતુ “કલ્પ શું અને અક૫ શુ” એનું જ્ઞાન નહિ હેવાને લીધે પિતે સાવધ સેવા આપી પોતાના સ્વાર્થ ખાતર શ્રમણ વર્ગને પિતાને સહાયક થવામાં ઘસડી રહ્યા છે અને શ્રમણ વર્ગની પ્રાય કુસેવા કરી રહ્યા છે તેમાથી બચી લાભનું કારણ થાય અને શ્રમણને યથાતથ્ય સેવા આપી તેમને પણ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવામાં સહાયક થઈ પિતાના જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી સુગતિ મેળવી શકે શ્રમણની યથાતથ્ય સેવા કરવી તે અવશ્ય ગૃહસ્થની ફરજ છે
પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ શાસ્ત્રોદ્ધારનુ અનુવાદન ત્રણ ભાષામાં રૂડી રીતે કરી રહ્યા છે અને રૂપિયા ૨૫ ભરી મેમ્બર થનારને રૂ ૪૦૦-૫૦૦ લગભગ ની કીંમતના બત્રીસે આગ ફ્રી મળી શકે છે તે તે રૂ ૨૫શુ ભરી મેમ્બર થઈ બત્રીસે આગમે દરેક શ્રાવકઘરે મેળવવા જોઈએ બત્રીસે શાસ્ત્રોના લગભગ ૪૮ પુસ્તકે મળશે તે તે લાભ પિતાની નિર્જરા માટે પુન્યાનું ધી પુન્ય માટે જરૂર મેળવે ઉપરોકત બને સૂત્રોની કીંમત સમિતિ કઈક ઓછી રાખે તે હરકોઈ ગામમા શ્રીમતી હોય તે સૂત્રે લાવી અરધી કીંમતે, મફત અથવા પૂરી કીંમતે લેનારની સ્થિતિ જોઈ દરેક ઘરમાં વસાવી શકે
–એક ગૃહસ્થ નોધ-ઉપરની સૂચનાને અમે આવકારીએ છીએ આવા સૂત્રે દરેક ઘરમાં વસાવવા કેમ્પ તેમજ દરેક શ્રાવકે વાચવા ગ્ય છે તત્રિ
રનત” પત્ર તા. ૧-૧૦-૧૭