________________
२९०
आवश्यक सूत्रस्य
तीजे पद श्री आचार्यजी छत्तीस गुण करके विराजमान पाच महाव्रत पालें, पाच आचार पालें, पाच इन्द्रिय जीते, चार कपाय टालें, नव-वाड सहित शुद्ध ब्रह्मचर्य पालें, पाच समिति तीन गुप्ति शुद्ध आराधें, यह ३६ गुण और आठ सम्पदा ( १ आचारसम्पदा, २ श्रुतसम्पदा, ३ शरीरसम्पदा, ४ वचन सम्पदा, ५ वाचनासम्पदा, ६ मतिसम्पदा, ७ प्रयोगसम्पदा, ८ सग्रहपरिज्ञासम्पदा ) सहित हैं |
ऐसे आचार्य महाराज न्याय पक्षवाले, भद्रिकपरिणामी, परम पूज्य, कल्पनीय अचित्त वस्तु के ग्रहणहार, सचित्त के त्यागी, वैरागी, महागुणी, गुण के अनुरागी, सौभागी हैं। ऐसे श्री आचार्यजी महाराज आपकी ( दिवससम्बन्धी) अविनय - आशातना की हो तो बारम्बार हे आचार्यजी महाराज ! मेरा अपराध क्षमा करिये, हाथ जोड मान मोड, शीस नमाकर तिवखुत्ता के पाठ से १००८ चार नमस्कार करता है ।
તારે છે, ત્યાથી ત્રણ જોજન ઉચપણે મગળને તારે છે, ત્યાથી ત્રણ જોજન ઉચપણે છેલ્લે શનિશ્ચરના તારા છે એમ નવસે જોજન લગી ચૈતિષચક્ર છે
-
ત્યાથી અસ ખ્યાતા જોજન ક્રોડા કોડી ઉચપણે ખાર દેવલાક આવે છે તેના नाभ - सुधर्म, ईशान, सनत्कुभार, भाहेन्द्र ब्रह्मा, बात, भडाशुद्ध, सहसार, भात, પ્રાણત, આરણ અને અચ્યુત, ત્યાથી અસ ખ્યાતા જોજનની ક્રોડા ક્રોડી ઉચપણે ચડીએ ત્યારે નવ ચૈવેયક આવે, તેના નામ लद्दे, सुभद्द, सुनमे, सुभाणुसे, प्रियह सबे, આમેહ, સુખિહૂં અને જસેધરે, તેમા ત્રણત્રિક છે, પહેલી ત્રિકમા ૧૧૧ વિમાન છે, જીમાં ૧૦૭ અને ત્રીજીમા ૧૦૦ વિમાન છે. ત્યાથી અસ ખ્યાતા જોજનની ક્રોડાકોડી ઉચાપણુંએ ચડીએ ત્યારે પાચ અનુત્તર વિમાન આવે, તેના નામ જયંત અપરાજિત અને સર્વાંસિદ્ધ
વિજય, વિજય ત
-
આ સર્વાસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી ખાર એજન ઉચપણે મુકેશલા છે તે મુકિતશિલા કેવી છે? પીન્તાલીશ ોજનની લાખી પહાળી છે, મધ્યે આઠ ોજનની જાડી છે ઉતરતા છે. માખીની પાખ કરતા પણ પાતળી છે ગાક્ષીર, શખ, ચદ્ર, અકરત્ન, રૂપાને પટ, મેતીનેા હાર અને ક્ષીર સાગરના પાણી થકી પણ અધિક
ઉજળી છે