________________
मुनितोपणी टीका, कायोत्सर्गाध्ययनम् = २
२८७
सिंहासन, अशोकवृक्ष, कुसुमवृष्टि, देवदुन्दुभि, क्षत्र धरावें, चँवर विजायें, पुरुषाकार पराक्रम के धरणहार, अढाई द्वीप पन्द्रहक्षेत्र मे विचरे, जघन्य दो क्रोड केवली और उत्कृष्ट नव मोड केवली केवलज्ञान केवलदर्शन के धरणहार सर्व द्रव्य क्षेत्र काल भाव के जाननहार ।
ऐसे श्री अरिहन्त भगवन्त दीनदयाल महाराज आपकी (दिवस सम्पन्धी) अविनय आशातना की हो तो बारम्बार हे अरिहन्त भगवन् | मेरा अपराध क्षमा करिये। हाथ जोड, मान मोड, शीस नमाकर १००८ बार नमस्कार करता है ।
तिक्खुतो आयाहिण पयाहिण (करेमि ) वन्दामि नमसामि सकारेमि सम्माणेमि कल्लाण मंगल देवय चेइय पज्जुवासामि मत्थ वदामि ।
आप मागलिक हो, उत्तम हो, हे स्वामी' हे नाथ! आपका इस भव, पर भव भव भव में सदा काल शरण हो ।
ऋषभानन स्वाभी (८) श्री मनतवीर्य स्वाभी, (८) श्री सुरप्रभ स्वामी, (१०) श्री विशासयम स्वामी, (११) श्री पपर स्वामी, (१२) श्री चंद्रानन स्वामी, (१३) श्री श्रद्राडु स्वाभी, (१४) श्री सुभ गहेव स्वामी (१५) श्री ईश्वर स्वामी, (१६) श्री नेमप्रम स्वामी, (१७) श्री वीरसेन स्वामी, (१८) श्री महालद्र स्वाभी, (१७) શ્રી દેવરાજ સ્વામી (૨૦) શ્રી અજિતસેન સ્વામી
તે વન્ય તીર્થંકર ૨૦ અને ઉત્કૃષ્ટ હાય તા ૧૬ અગર ૧૭૦ તેમને મારી તમારી સમય સમયની વદના હાજો
તે સ્વામીનાથ કેવા છે ! માન તમારા મન મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી રહ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ચોદ રાજુનેક અજલીજલ પ્રમાણે જાણી દેખી રહ્યા છે તે સ્વામીને અનત જ્ઞાન છે, અનત દર્શન છે, અનત ચારિત્ર છે, અનત તપ છે, અનત ધૈર્ય છે, અને અનત વી છે, એ ષટ (છ) ગુણે કરી સહિત છે ચેાત્રીશ અતિશયે કરીબિરાજમાન છે, પાત્રીગ પ્રકારની મત્ય વચન વાણીના ગુણેા કરી સહિત છે એક હજારને અષ્ટ ઉત્તમ લક્ષો કરી સહિત છે, અઢાર દેષ રહિત છે, માર ગુણુ કરી સતિ છે, ચાર ક ઘનઘતિ