________________
૩૨
શતાવધાની મુનિશ્રી જયતિલાલજી મહારાજશ્રીને અમદાવાદને પત્ર “સ્થાનકવાસી જૈન તા ૫-૯-૫૭ના અકમાં છપાએલ છે જે નીચે મુજબ છે - 1
સૂત્રના મૂળ પાઠમાં ફેરફાર હોઈ શકે ખરે?
તે ૭-૮-૧૭ના રોજ અત્રે બિરાજતા શાસ્ત્રોદ્ધારક આચાર્ય મહારાજશ્રી ઘાસીલાલજી મહારાજ પાસે, મારા ઉપર આવેલ એક પત્ર લઈને' હુ ગયું હતું, તે સમયે મારે , મસા સાથે જે વાતચીત થઈ તે સમાજને જાણ કરવા સારૂ લખું છુ
શાસ્ત્રોનું કામ એક ગહન વસ્તુ છે અપ્રમાદી થઈ તેમા અવિરત પ્રયત્ન કરવા જોઈએ સંપૂર્ણ શાસ્ત્રોનું જ્ઞાન તેમજ દરેક પ્રકારની ખાસ ભાષાઓનું જ્ઞાન હેય તેજ આગોદ્ધારકનું કાર્ય સફળતાથી થાય છેઆ પ્રકારનો પ્રયત્ન હાલ અમદાવાદ ખાતે સરસપુર જૈન સ્થાનકમાં બિરાજતા પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કરી રહ્યા છે. શાસ્ત્ર લેખનનું આ કાર્ય થઈ રહ્યું છે, તેમાં અનેક વ્યકિતઓને અનેક પ્રકારની શકાઓ થાય છે તેમાં શાસ્ત્રોના મૂળ પાઠમાં ફેરફાર થાય છે? કરવામાં આવે છે? એ પ્રશ્ન પણ કેટલાકને થાય છે અને તે પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે, કેમકે અમુક મુનિરાજે તરફથી પ્રગટ થયેલ સૂબેના મૂળ પાઠમાં ફેરફાર થયેલા છે જેથી આ કાર્યમાં પણ સમાજને શક થાય
પણ ખરી રીતે જોતા, અત્યારે જે શાસ્ત્રોદ્ધારનું કામ ચાલી રહ્યું છે તે વિષે સમાજને ખાત્રી આપવામા આવે છે કે, શાસ્ત્રોદ્ધાર સમિતિ તરફથી અત્યાર સુધીમાં પ્રગટ થયેલા આગમના મૂળ પાઠમાં જરાપણું ફેરફાર કરવામાં આવેલ નથી અને ભવિષ્યમાં જે સૂ પ્રગટ થશે તેમાં ફેરફાર થશે નહિ તેની સમાજ નેધ ભે
શતાવધાની શ્રી જયત યુનિ-અમદાવાદ