________________
२६४
आवश्यकमूत्रस्य
'
याण
C साहूण' साधूनाम्, 'आमायणाए' आशातनया, साध्धाशातना चेत्थम्'एते साधन विरूपनेपथ्या हीनसस्कारा जडा व्यर्थजीवना मुण्डितमुण्डा भिक्षामात्रशरणाः' इत्यादि । एवमेव साध्वीनामप्याशातना ज्ञातव्या । 'सात्र 9 श्रावकाणाम्, आसायणाए' आशातनया, श्रापकाऽऽगातना च'अहो इमेऽभिगतजीवाजीवा उपलब्धपुण्यपापा आश्रव - सबर - निर्जरा क्रियाधिकरणवन्धमोक्षकुशला जिनमाचनपरिज्ञानेन यथार्थ मानुष्यक लवाऽपि न विरति श्रयन्ते धिग्धिम् - इत्यादिरूपा । श्राविकाणामग्याशात नेदृश्येव । 'देवा' देवानाम्, 'आसायणाएं' आशातनया, सा च- 'देवास्तु विषयवासनावासित
साधु मुनिराजकी आशातना से, वह इस प्रकार 'ये साधु मैले कुचले वस्त्रोंके धारक, सस्कारहीन, जड, मृढ, सिर मुडाकर जीवन को व्यर्थ करने वाले हैं, इत्यादि । इसी प्रकार सावीकी आशातना समझनी चाहिये ।
1
श्रावक की आशातना से, वह जैसे- 'हाय ! जीव अजीव के स्वरूप और पुण्य पापके मर्म को जानने वाले, तथा आश्रव सवर निर्जरा क्रिया अधिकरण बन्ध और मोक्ष, इनमे हेय उपादेय का ज्ञान रखने वाले, एव जिन प्रवचन के यथार्थ ज्ञाता होकर भी ये श्रावक सर्वविरति को धारण नहीं करते हैं 'धिक्कार है' इत्यादि । श्राविकाओं की भी आशातना इसी प्रकार की है ।
-
देवों की आशातना से, वह इस प्रकार - " देवता तो विषय
સાધુ મુનિરાજની આશાતનાથી, તે આ પ્રમાણે છે– એ સાધુ મેલા-ગ ધાતા કપડા ધારણ કરે છે, સસ્કારહીન, જડ, મૂઢ, શિર મુ ડાવી જીવનને વ્યર્થ કરનાર છે ઇત્યાદિ આ પ્રમાણે સાધ્વીની આશાતના સમજવી જોઈએ
શ્રાવકની આશાતનાથી, તે આ પ્રમાણે-હાય ? જીવ-અજીવના સ્વરૂપ અને પુણ્ય–પાપના મને જાણવાવાળા, તથા આશ્રવ સવર નિર્જરા ક્રિયા અધિકરણ, અન્ય અને મેક્ષ, તેમા હૈય-ઉપાદેયનુ જ્ઞાન રાખવાવાળા, એ પ્રમાણે જિત પ્રવચનને યથાર્થ જાણનાર હોઇને પશુ તે શ્રાવક સર્વાંવિત્તિને ધારણ કરતા નથી, ધિક્કાર છે ઇત્યાદિ શ્રાવિકાઓની આશાતના પણ આ પ્રમાણે જ છે
દેવાની આશાતનાર્થી, તે આ પ્રમાણે-દેવતા તે વિષયવાસનામા આસકત,