________________
New
-
२०६
आवश्यकमत्रस्य सूत्रकृतारे-'त पढमसमए पद्धं, वीयसमए वेइय, वतियसमये निजिष्ण' इति, अतस्तद्वन्ध ईर्यापथवन्ध उच्यते । अयमेराऽऽगमस्तत्रौपचारिकलेश्यासचाऽऽवेदकः, इत्युक्तलक्षणलक्षितैव भावलेश्येति सिद्धम् ।।
अन्न च भावलेश्यैत्र मतिक्रमणविषयस्तस्या एवाधिकृतस्त्रात्, भावलेश्याम कृष्णादिशब्दव्यवहारस्तदुत्पादकलेश्यापुद्गलनिमित्तका परिणामसादृश्यमूलक चेति ध्येय, ताभिः ।
"प्रथम समयमें बन्ध होता है, दूसरे समयमें वेदा जाता है और तीसरे समयमें निर्जर जाता है अर्थात् दूर हो जाता है ॥"
इसी कारण से उस बन्धको ईर्यापधयन्ध कहा है। यही आगमवाक्य वहा औपचारिक लेश्या के सद्भावको बतानेवाला है, अतः पूर्वोक्त लक्षणवाली ही भावलेश्या है।
__ यहा प्रतिक्रमणमें भावलेश्या का अधिकार है, उनमें कृष्णादि शब्दों का जो व्यवहार होता है वह सिर्फ उनके उत्पादक लेश्या के पुद्गलों के निमित्त से तथा परिणाम भी वैसे हो जाने के कारण से माना जाता है।
वह लेश्या छह प्रकारकी है जैसे
(१) कृष्णलेश्या । (२) नीललेश्या। (३) कापोतलेश्या । (४) तेजोलेश्या । (५) पद्मलेश्या । (६) शुक्ललेश्या।
પ્રથમ સમયમાં બધ થાય છે, બીજા સમયમાં અનુભવ થાય છે, અને ત્રીજા સમયમાં નિર્જરી જાય છે અર્થાત દૂર થઈ જાય છે ? આ કારણથી તે બધાને ઈર્યાપથ બધ કહેલ છે આ શાસ્ત્રવાકય ત્યા ઔપચારિક લશ્યાના સભાવને બતાવવા વાળે છે, એટલે પૂર્વોકત લક્ષણવાનીજ ભાવલેશ્યા છે
અહિં પ્રતિક્રમણમા ભાવલેસ્થાને અધિકાર છે, એમા કૃષ્ણાદિ શબ્દને જે વ્યવહાર થાય છે તે માત્ર તેની ઉત્પાદક લેસ્યાના પુદગલના નિમિત્તથી તથા પરિણામ પણ તેવાજ થઈ જવાના કારણથી મનાય છે તે લેા છ પ્રકારની છે, જેવી शत (१) वेश्या, (२) नासवेश्या, (३) तश्या, (४) तेश्या (प) पाश्या, (6) शुसवेश्या