________________
ફરી શાસ્ત્રોદ્ધારક પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજને એમની આ સેવા અને પરમ કલ્યાણકારક પ્રવૃત્તિને માટે વારંવાર અભિનદન છે શાસનનાયક દેવ તેમના શરિરાદીને સશકત અને દીર્ધાયુ રાખી સમાજ ધર્મની વધુ ને વધુ સેવા કરી શકે છે. અસ્તુ
ચાતુર્માસ સ્થળ લીબડી ! મા ૨૦૧૦ શ્રાવણ વદ ૧૩ ગુરૂ સદાનદી જૈનમુનિ છોટાલાલજી
શ્રી વર્ધમાન સંપ્રદાયના પૂજ્ય શ્રી પુનમચંદ્રજી
મહારાજને અભિપ્રાય શાસ્ત્ર વિશારદ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજશ્રીએ જૈન આગમ ઉપર જે સંસ્કૃત ટીકા વગેરે રચેલ છે તે માટે તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે તેમણે આગ ઉપરની સ્વતંત્ર ટીકા રચીને સ્થાનકવાસી જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે આગમે ઉપરની તેમની સંસ્કૃત ટકા ભાષા અને ભાવની દૃષ્ટિએ ઘણુંજ સુ દર છે સસ્કૃત રચના માધુર્ય તેમજ અલકાર વગેરે ગુણેથી યુક્ત છે વિદ્વાનોએ તેમજ જૈન સમાજના આચાર્યો, ઉપાધ્યાયે વગેરે એ શાસ્ત્રો ઉપર રચેલી આ સાસ્કૃત રચનાની કદર કરવી જોઈએ અને દરેક પ્રકારને સહકાર આપ જોઈએ
આવા મહાન કાર્યમાં પડિતાને પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ જે પ્રયત્ન કરી રહ્યા છે તે અલૌકિક છે તેમનું આગમ ઉપરની સંસ્કૃત ટીકા વગેરે રચવાનું ભગીરથ કાર્ય શીધ્ર સફળ થાય એજ શુભેરછા સાથે અમદાવાદ તા ૨૨-૪-૫૬ રવિવાર છે
મુનિ પૂર્ણચ દ્રજી મહાવીર જસ્થતિ
ખભાત સંપ્રદાયના મહાસતી શારદાબાઈ સ્વામીને અભિપ્રાય
લખતર તા ૨૫-૪-૫૬ શ્રીમાન શેઠ શાતીલાલભાઈ મગળદાસભાઈ પ્રમુખ સાહેબ અખિલ ભારત અને સ્થા જેન શાદ્વાર સમિતિ મુ અમદાવાદ
અમે અત્રે દેવગુરૂની કૃપાએ સુખરૂપ છીએ વિમા આપની સમિતિ દ્વારા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ જે સત્રનું કાર્ય કરે છે તે પૈકીના સૂત્રેમાથી ઉપાસક દશાગ સૂત્ર, આચારાગ સૂત્ર, અનુત્તરપપાતિક સૂત્ર,