________________
શ્રમણ સંઘના પ્રચાર મત્રી ૫ જાબ કેશરી મહારાજ શ્રી પ્રેમચંદજી મહારાજ જેઓશ્રી રાજકેટમાં પધારેલા હતા ત્યારે તેના તરફથી શાઓને માટે મળેલ અભિપ્રાય
શાસ્ત્રોદ્વાર સમિતિ તરફથી પૂજ્યપાદ શાસ્ત્ર વારિધિ પડિતરાજ સ્વામીશ્રી ઘાસીલાલજી મહારાજ દ્વારા શાસ્ત્રોદ્ધારનું જે કાર્ય થઇ રહ્યું છે તે કાર્ય જેન સમાજ તેમા ખાસ કરીને સ્થાનકવાસી જૈન સમાજને માટે મૂળભૂત મૌલિક સસ્કૃતિની જડને મજબુત કરવાવાળું છે
એટલા ખાતર આ કાર્ય અતિ પ્રશસનીય છે માટે દરેક વ્યકિતએ તેમા યથાશકિત ભેગી દેવાની ખાસ આવશ્યકતા છે અને તેથી એ ભગીરથ કાર્ય જલ્દીથી જલદી સંપૂર્ણપણે પાર પાડી શકાય અને જનતા તજ્ઞાનને લાભ મેળવી શકે
દરીયાપુરી સરદાયના પૂજ્ય આચાર્યશ્રી ઇશ્વરલાલજી મહારાજ સાહેબના
સૂત્ર સંબંધે વિચારે
નમામિ વીર ગિરી સાર ધીર પૂજ્ય પાદ જ્ઞાન પ્રવરશ્રી ઘાસીલાલજી મહારાજ તથા પડિતશ્રી કનૈયાલાલજી મહારાજ આદિ થાણુ છની સેવામા
અમદાવાદ શાહપુર ઉપાશ્રયથી મુનિ દયાન દજીના ૧૦૮ પ્રણિપાત
આપ સર્વે થાણુઓ સુખ સમાધિમાં હશે નિરતર ધર્મધ્ય ન ધર્મારાધનમા લીન હશે
સુત્ર પ્રકાશન કાર્ય ત્વરીત થાય એવી ભાવના છે દશવૈકાલિક તથા આચારાગ એક એક ભાગ અહીં છે ટીકા ખૂબ સુંદર, સરળ અને પડિતજનેને સુપ્રિય થઈ પડે તેવી છે સાથે સાથે ટીકા વીનાના મુળ અને અર્થ સાથે પ્રકાશન થાય તે શ્રાવકગણ તેને વિશેષ લાભ લઈ શકે અત્રે પૂજ્ય આચાર્ય ગુરુદેવને આખે મેતી ઉતરાવ્યું છે અને સારું છે એજ આસે ગુદ ૧૦, મગળવાર તા ૨૫-૧૦-૫૫
પુન પુન શાતા ઇચ્છતે, દયા મુનિના પ્રણિપાત.