________________
१३६
भावश्यरसूत्रस्म स्कानकरोत् स्वतेजसेति, अरिष्ट'शुभ (ग्ल्याणम्) अर्थाजगतो नयति-भापयतीति निरुक्तवृत्या वा अरिष्टनेमिः, यद्वाऽस्य गर्भस्थस्य माता स्वप्नेऽरिष्ट (रत्न) मयी नेमि रथचक्रमान्तभाग दृष्टपती तद्योगादरिष्टनेमिस्तम् (२२)। 'पास' पश्यति लोकालोकस्वरूपमिति पार्थः, पृपोदरादित्वात् , भविजनविघ्नवल्लीसमुच्छे. दार्थ पशुसमूहतुल्यखात्पार्ध, यद्वाऽस्मिन् भगवति गर्भस्थे कदाचिद्रात्री निर्वाणे प्रदीपेऽस्य जननी राजपाथै सामायान्त सर्प गर्भज्योतिःप्रभावेणाऽऽलोक्य राजान सचेतीकृतवती, राजा च मवाल्य प्रदीप दृष्ट्वा च पार्श्व समागत सप विस्मित्य गर्भप्रभाव निश्चिकायेत्यन्धकारेऽपि निजमावककपितृपाश्र्वसमागतसपकर्मकदर्शनहेतुत्वात्पार्श्वस्तम् (२३)। 'तहा' 'तथा' वद्धमाण च' वर्तते ज्ञाना का अरिष्ट-कल्याण करने वाले, अथवा जब ये गर्भमें थे तो माताने स्वममें पहिये की अरिष्ट-रत्नमयी-नेमि (पुठ) को देखा इस कारण जिनका नाम 'अरिष्टनेमि' पडा, ऐसे घाईसवें तीर्थङ्कर को ॥२२॥
लोकालोक के यथार्थ स्वरूपको जानने वाले, या भक्त जीवों की विघ्नलता को विनाश करने के लिए कुठार के समान, अथवा जब ये गर्भ मे थे तय किसी रातमे दीपक के वुझ जाने पर इनकी माताने राजाके पार्श्व-पसवाडे के पास आते हुए सर्प को गर्भ के तेजसे देखकर राजाको सावधान किया, इस प्रकार 'पाश्च' पद के सम्बधसे 'श्री पार्श्वनाथ' नामवाले भगवान को ॥२३॥ और
झानादि गुणों से वर्द्धमान (बढनेवाले) या अनन्त काल से કલ્યાણ કરવાવાળા અથવા જ્યારે તેઓ ગમા હતા ત્યારે માતાએ સ્વપ્રમા પેડાની અરિષ્ટ-રત્નમયી નેમિ (પૂઠને) જોઈ એ કારણથી જેનું નામ “અરિષ્ટનેમિ, પડ્યું, એવા બાવીસમા તીર્થકરને ૨૨
કાલેકને યથાર્થ સ્વરૂપને જાણવાવાળ, અથવા ભવ્ય જીવોની વિન લતાને વિનાશ કરવા માટે કુઠાર જેવા, અથવા જ્યારે તેઓ ગમા હતા ત્યારે કેઈ રાત્રિમાં દીપક બુઝાઈ જતા તેમની માતાએ રાજાના પાર્શ્વ–પસવાડાની નજદીક આવતા સને ગર્ભના તેજથી જેઈને રાજાને સાવધાન કરી દીધા એ કારણથી પાર્શ્વ પદના સબ ધથી “ શ્રી પાર્શ્વનાથ” નામવાળા ભગવાનને ૨૩
જ્ઞાનાદિ ગુણેથી વદ્ધમાન (વધવાવાળા) અથવા અનત કાલથી સસાર સમુ १- 'अरिष्ठ तु शुभाशुभे' इत्यमर ।