________________
-
-
मुनितोपणी टीका नलः, अनुस्वारमानलोपे सत्यसारःससारोऽपि ससार. सजायते । अत्र बहन इत्थमाभणन्ति-राजगृहे समवस्तस्य भगवतो महावीरस्य धर्मदेशनाश्रवणानन्तर भग- वन्त वन्दित्वा परिपत् प्रतिगता, तदा किञ्चिदुत्पत्यावपतित पुनरत्पत्यावपतित विद्याधरविमानमालोक्य सन्दिहानेन सपुत्रेण राज्ञा श्रेणिकेन पृष्टो भगवानाह'विमानवाहोऽय विमानचारणमन्नस्यैकमक्षर विस्मृतवास्तेनेद विमान हतपक्षः पक्षीव मुहुर्मुहुरत्पत्योत्पत्य निपततीति । तच्छुत्वा श्रेणिकपुत्रोऽभयकुमारो निजया पदमात्रोपलब्धिपूर्वकाऽनेपदानुसन्धानशक्त्या त विमानचारणमन्त्र न्यूनाक्षरा(सारसहित) बन जाता है, तथा 'कमल' शब्दके 'क' को कम करदेने से 'मल' बन जाता है, इत्यादि, इस विषयमें विद्याधर और अभयकुमार का दृष्टान्त है
____ एक समय राजगृह नगरीमे पधारे हुए भगवान महावीर स्वामी की धर्मदेशना सुनकर तथा उनको वन्दना करके परिषद के चले जाने पर बार बार उडते-गिरते किसी विद्याधरके विमान को देख कर अपने पुत्र अभयकुमार के साथ राजा श्रेणिकने भगवान से पूछा, प्रभो ! यह विमान इस प्रकार उड कर क्यों गिरता है? तब भगवानने फरमाया कि यह विद्यावर अपनी विद्या का एक अक्षर भूल गया है जिससे यह विमान विगर पाख के पक्षी की तरह बार-बार उड-उड कर गिरता है। ऐसा सुन कर राजा 'ससार' (भारसडित) मत छ तयारम भण' शहना १२ढी નાખવાથી “મળ” શબ્દ બની જાય છે
આ વિષયમાં એક વિદ્યાધર અને અભયકુમારનું દુછાત છે
એક વખત રાજગૃહ નગરીમા પધારેલા ભગવાન મહાવીર સ્વામીની ધર્મદેશના સાભળી તથા ભગવાનને વન્દન કરી પરિષદ ચાલી ગયા પછી એક વિદ્યાધરના વિમાનને ઉડતા-પડતા જોઈને પિતાના પુત્ર અભયકુમારની સાથે શ્રેણિક રાજાએ ભગવાનને પૂછયું પ્ર આ વિમાન આવી રીતે ઉડીને પાછુ કેમ પડે છે? ત્યારે ભગવાને જણાવ્યું કે આ વિદ્યાધર પિતાની વિદ્યામાથી એક અક્ષર ભૂલી ગયે છે જેથી આ વિમાન પાખ વિનાના પક્ષીની જેમ વાર વાર ઉડી ઉડીને પડી જાય છે એવું સાભળીને રાજા શ્રેણિકના પુત્ર અભયકુમારે