________________
वणम्
४३७
सुबोधिनी टीका. १७४ सुर्या भदेवग्य आगामिभचवर्णम् नया जनानां चित्तदर्पणे जीवाजीवादिसकलपदार्थाः प्रकाशिष्यन्ते, इत्यर्थः, कूर्म इव गुप्तेन्द्रियः-कूर्मः-कच्छपः. यथा कूर्मों भयकारणे समुपपागते संवृतसर्वेन्द्रियो भवति, तथैवासौ संसारभ्रमणभयाद् विषयकषायसंरक्षित सकलेन्द्रियो भविष्यतीति । पुष्करपत्रमिव निरुपलेपः-यथा कमलपत्रं जलसंयोगेऽपि जलेन लिप्तं न भवति, तथैवासौ जलतुल्यस्वजनविषये वसन्नपि तत्सम्वन्धरहितो भविष्यतीति, गगनमिव निरालम्बनः-यथाऽऽकाशो निरवलम्बस्तिष्ठति तथैवासौ कुलग्रामनगराधालम्बनवर्जितो भविष्यसीति, अनिल इव निरालयः पवन-इव गृहरहितः, अप्रतिवन्धविहारित्वात, चन्द्र इव सौम्यलेश्य:-अनुपतापपरिणामसम्पन्नः, सूर इव दीप्ततेजाः द्रव्यतः शरीरदीप्त्या, भावतस्तपःप्रभृतिना देदीप्यमानः, सागर इव गम्भीरःहै. उसी प्रकार उनकी धर्मदेशना से मनुष्यों के चित्तरूप दर्पण में जीग जीवादिरूप सकलपदार्थ प्रकाशित होंगे,। कूर्म-कच्छप जिस प्रकार भयकारणों के उपस्थित होने पर अपनी इन्द्रियों का गुप्त कर लेता है, उसी प्रकार से यह भी संसारपरिभ्रमणभयसे-विषय तापों से अपनी इन्द्रियों की रक्षा करने वाले होंगे. । जैसे-कमलपत्र जल के संयोग में भी उस से लिप्त नहीं होता है.उसी प्रकार से ये जल तुल्य स्वजनों के वीच में रहते हुवे भी उनके विषय में सम्बन्ध विहीन होंगे. । गगन की तरह ये निरालम्ब होंगे। अनिल-वायु की तरह ये निरालय होंगे, अनिल को जैसे कोई गृह नहीं होता है, उसी प्रकार से अपतिवन्धविहारी होंगे. । चन्द्र के समान ये सौम्यलेश्यावाले होंगे सूर्य की तरह दीप्ततेज हो गे तेज द्रव्य-और भाव की अपेक्षा दो प्रकार का कहा गया है. इनमें शरीरादि की दीप्तिरूप द्रव्य तेज, और तप-आदि से होनेवाला तेज भावतेज है.। सागर की तरह ये गम्भीर होंगे, हर्प-शोक રૂપ સકલ પદાર્થ પ્રકાશિત થશે, કર્મ-કચ્છપ જેમ ભય ઉપસ્થિત થાય ત્યારે પિતાના અને સંકેચી લે છે તેમ તેઓ પણ સંસાર-પરિભ્રમણ ભયથી વિષયતાપથી પિતાની ઇન્દ્રિયે ની રક્ષા કરનાર થશે. જેમ કમલપત્ર પાણીની સગાવસ્થામાં પણ તેથી લિપ્ત થતું નથી તેમ તેઓ પાણીની જેમ સ્વજનેની વચ્ચે રહેવા છતાં તેમના વિષયમાં સંબંધ વિહીન થશે, ગગનની જેમ તેઓ નિરાલંબ થશે. આકાશ જેમ અવલંબન વગર છે તેમ તેઓ કુલ, ગ્રામ નગર વગેરે અવલંબથી રહિત થશે. અનિલવાયુની જેમ તેઓ નિરાલય થશે ચનિલને જેમ કે ઈ ઘર નથી તેમ તેઓ પણુ અપ્રતિબંધ વિહારી થશે. ચન્દ્રની જેમ એઓ સૌમ્ય લેયાયકત થશે. સૂર્યની જેમ તેઓ દીપ્ત તેજવાળા થશે તેજ દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે પ્રકારનું છે. આમાં શરીરાદિની દીપ્તિરૂપ દ્રવ્યતેજ અને તપ પ્રસૃતિથી જાયમાન તેજ ભાવતેજ છે.