________________
सुबोधिनी टीका सू. १७४ स्यामदेवस्य आगामिभववर्णनम् तथा-गुप्तः-अशुभयोगनिग्रहरूपगुप्त्या युक्तः, गुप्तब्रह्मचारी-गुप्तं नवभिब्रह्मचर्यगुप्तिभी रक्षितं ब्रह्म-मैथुनविरमणं चरति तच्छीलः, अममः-समत्वरहितः, अकिञ्चनः-धर्मोपकरणातिरिक्तवस्तुरहितः, छिन्नग्रन्था-ग्रश्नाति-बध्नाति आत्मानं कर्मणेति ग्रन्थः, स द्विविधो द्रव्यभावभेदात् द्रव्यतो-हिरण्यादि, भावतो मिथ्यात्वादिः, स द्विविधो ग्रन्थहिन्नो येन स तथा, छिन्नस्रोता:-छिन्नसंसारप्रवाहः, निरुपलेपः-कर्मवन्धहेतुरुपलेपो रागादिस्तेन रहितः, निरुपलेपत्वमेव सदृष्टान्तमाह-कांस्यपात्रीय मुक्ततायः-मुक्त-त्यक्त तोयमिव तोयं संसारबन्धशयनासन इत्यादि-शयन में, आसन में, लेने में रखने में, चलने में
काय को यतना पूर्वक रखना यह कायगुप्ति है इस प्रकार से वे दृढप्रतिज्ञ अनगार इन पूर्वोक्त समितियों का तथा-गुप्तियों का पालन करनेवाले होंगे। तथा-वे गुप्त होंगे, अशुभ योगनिग्रहरूप गुप्ति से युक्त बनेंगे, गुप्तब्रह्मचारी होंगे, नौ वाटिका (पाड) द्वारा मैथुन विरमणरूप ब्रह्म की रक्षा करेंगे उत्तम-ममत्व रहित होंगे, वे अकिञ्चन होंगे, धर्मोपकरण से अतिरिक्त अन्य वस्तुओं से विहीन होंगे। जो आत्मा को कर्म के साथ वान्धता है. वह ग्रन्थ है, यह-ग्रन्थ द्रव्य-ग्रन्थ, और-भावग्रन्थ के भेद से दो प्रकार का है। हिरण्य-सुवर्ण आदि वाह्यग्रन्थ है, एवं-मिथ्यात्व आदि भावग्रन्थ है. इन दोनों प्रकार के नन्ध से वे रहित होंगे। संसारप्रवाह जिनका नष्ट हो चुका है. ऐसे होंगे, निरुपलेप होंगे, कर्मवन्धन का हेतु जो रागादिक उपलेप हैं उससे रहित होंगे। इसी बात को सूत्रकार दृष्टान्तद्वारा पुष्ट करते
शयनासननिक्षेपादाऽऽनरामणेषु च ।
स्थानेषु चेष्टा नियमः कायगुतिस्तु सऽपरा ॥२॥ આ પ્રમાણે તે દઢપ્રતિજ્ઞ અનગાર આ પૂર્વોકત સમિતિઓ તથા ગુપ્તિઓનું પાલન કરશે. તેમજ તેઓ ગુપ્ત થશે. અશુભગ નિગ્રહરૂપ ગુપ્તિથી યુક્ત બનશે. ગુણ બ્રાચારી થશે, નવ વાટિકાદ્વારા મથુન વિરમણરૂપ બ્રહ્મની રક્ષા કરશે ઉત્તમ મમત્વરહિત થશે, તે અકિંચન હશે. ધર્મોપકરણતિરિકત વસ્તુઓથી રહિત થશે. જે આત્માને કર્મની સાથે બાંધે છે તે ગ્રન્થ છે. આ ગ્રંથ દ્રવ્યગ્રંથ અને ભાવગ્રંથના રૂપમાં બે પ્રકારનું છે. હિરણ્ય-સુવર્ણ વગેરે બાહ્ય ગ્રંથ છે અને મિથ્યાત્વ વગેરે ભાવગ્રંથ છે. આ બંને પ્રકારના ગ્રથી તે રહિત થશે. જેમને સંસારપ્રવાહ નાશ પામે છે એવા તેઓ થશે. નિરૂપલેપ થશે. કર્મબંધનના હેતુરૂપ રાગાદિક ઉપલાપોથી તેઓ રહિત થશે.એજ વાતને સૂત્રકાર દષ્ટાંત દ્વારા પુષ્ટ કરે છે કે