________________
११६
राजप्रश्नोयसूत्रे इति प्रश्ने आह-अवग्रहो द्विविधः प्रज्ञप्तः यथा नन्यां यावत् सैषा धारणा अवग्रहादारभ्य धारणापर्यन्तं सर्वमाभिनियोधिज्ञानविवरणं नन्दीमत्रे विलो. फनीयम् । अर्थस्तु नन्दीमत्रस्य मत्कृतज्ञानचन्द्रिका टीकातो बोध्यः । तदेतद् आभिनिबोधिकज्ञानम् । अथ किं तत् श्रुतज्ञानम् ? श्रुतज्ञानं द्विविध प्रज्ञप्तं, तद्यथा-अङ्गप्रविष्टम् १' अङ्गबाह्य च सर्वश्रतज्ञानविषयक सर्व विवरण भणितव्यं= नन्दीसूत्रोक्तमेवात्र पठितव्यं, यावत्-दृष्टिवादः दृष्टिवादविवरणपर्यन्तमिति२ । अवधिज्ञानं भवप्रत्यविकं क्षायोपशमिकं चेति द्विविध, यथा नन्यां नन्दीसत्रे यथाकथितं तथैव सर्व विज्ञेयम्। अर्थोऽपि तत्रैव मत्कृतज्ञानचन्द्रिकाटीकायामवलोकनीयः३। मनापर्यवज्ञानं विविधं प्राप्तं, त था
भेद से चार प्रकार का कहा गया है. अपग्रह का स्वरूप क्या है ? इस प्रश्न के उत्तर में केशिकुमारश्रमण ने कहा कि अर्थावग्रह और व्यजनावग्रह के भेद से अवग्रह दो प्रकार का कहा गया है. नन्दीमूत्र में अवग्रह से लेकर धारणा तकका पूर्ण विषय भनियोधिकज्ञान के विवरणप्रकरण में बहुत ही सुंदर ढंग से स्पष्ट किया गया है। नन्दीसूत्र के ऊपर हमने ज्ञानचन्द्रिका नाम की टीका लिखी है उसमें यह सब विषय स्पष्ट रूप से समझाया गया है. अतःविशेष जिज्ञासु इस विषय को वहां से देख लेवें। श्रुतज्ञान भी अङ्गप्रविष्ट और अबाह्य के भेद से दो प्रकार का कहा गया है. इस विषय का भी स्पष्टीकरण नन्दीसूत्र में किया जा चुका है। भवप्रत्ययिक अवधि और क्षायोपशमिकअवधि इस प्रकार से अवधि मन दो तरह का कहा गया है। इनकामी वर्णन वहीं पर किया गया है। ऋजु.
પ્રકારનું કહેવાય છે અવગ્રહનું સ્વરૂપ કેવું છે? આ જાતના પ્રશ્નના ઉત્તરમાં કેશિકુમાર શ્રમણે કહ્યું કે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહના ભેદથી અવગ્રહના બે પ્રકારે કહેવાય છે; નદીસૂત્રમાં અવગ્રહથી માંડીને ધારણ સુધીની સંપૂર્ણ વિગત અભિનિ
ધિકજ્ઞાનના વિવરણ પ્રકરણમાં ખૂબજ સારી રીતે રજૂ કરવામાં આવી છે. નદીસત્રની ..अभाये 'ज्ञानचन्द्रिका' नामे टी सी छ तभी धी मामतानु सविस्तार - સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તેથી વિશેષ જિજ્ઞાસુ સજજને ત્યાંથી જ વાંચવા યત્ન કરે, શ્રતજ્ઞાન પણ અંગ પ્રવિણ અને અંગ બાહ્યના ભેદથી બે પ્રકારનું કહેવાય છે. આ બાબતનું સ્પષ્ટીકરણ પણ નંદીસૂત્રમાં કરવામાં આવ્યું છે. ભવ પ્રત્યમિક અવધિ અને ક્ષાપશમિદ અવધિ આ પ્રમાણે અવધિજ્ઞાન બે પ્રકારનું કહેવાય છે. આ વિષેનું વર્ણન પણ ત્યાં જ કરવામાં આવ્યું છે. બાજુમતિ અને વિપુલમતિનો ભેદથી મનઃ - પર્યવસાન બે પ્રકારનું કહેવાય છે. આ વિષેનું સમસ્ત વિવરણ નંદીસૂત્રમાંથી જાણી