________________
सुबोधिनी टोका. सूत्र १२३ सूर्याभदेवस्य पूर्वभवजीवप्रदेशिराजवर्णनम् .. १३९ मधुरवचनैः सुखशातादिप्रश्नपूर्वक नो स्तौति, नो नमस्यति नतमस्तको न भवति, नो सत्कारयति अभ्युत्थादिना, नो सम्मानयति वसत्यादिपदानेन, कल्याग मङ्गलं दैवत चैत्यम्' तत्र-कल्याण कल्याणस्वरूपम, मङ्गलंमङ्गलस्वरूपम्, दैवत-धर्म देवस्वरूपम, चैत्य-चितिः विशिष्टज्ञान, तयायुक्त विशिष्टज्ञानवन्त मत्वा नो पर्युपास्ते-नो सेवते. अर्थान हेतून प्रश्नान् कारणानि व्याकरणानि नो पृच्छति । तत्र-अर्थान् जीवाजीवादिपदार्थान्, हेतून=धन्यथा नुपात्तिमान् , जीवा देवादिगति कथं पाप्नुवन्ति-इति स्वरूपान्,
आत्मना सह कर्मणः कथं सम्बन्धो जायते? इति रूपान् घा, प्रश्नानसंशयानोदार्थ जीवाजावादिरूपप्रच्छनावेषयान, कारणानि जीवस्य ज्ञानादि त्रय केन कारणेनोत्पद्यते?' इत्यादिरूपाणि, यद्वा-'चातुर्गतिलक्षणसंसारभ्रमणं
पुष्पजाति से युक्त स्थान में आया हुआ हो, तब उस समय जो जीव उनकी सत्कृति निमित्त उनके सामने नहीं जाता है, मधुर वचनों से उनकी मुग्वशाता नहीं पूछता है, उनको स्तुति नहीं करता है, उनके पास नत. मस्तक नहीं होता है, अभ्युत्थान आदि क्रिया से उनका सत्कार नहीं करता है, वसति आदि प्रदान द्वारा कल्याणस्वरूप, मंगलस्वरूप, धर्म देवस्वरूप, एवं विशिष्ट ज्ञानयुक्त उन्हें मानकर जो उनकी सेवा नहीं करता है. उनसे अर्थों को-जीवाजीवादि पदार्थों को, अन्यथानुपपत्तिरूप हेतु को, जैसे कि जीव देवादिगति में कैसे जाते हैं अथवा-आत्माके साथ कर्मो का संबंध होता है ऐसे हेतु को.-प्रश्नों को-संशयादिकों को दूर करने के लिये जीव अजीव श्रादि के स्वरूप को पूछनेरूप प्रश्नों को जीवको ज्ञानादित्रय किस कारण से उत्पन्न होते हैं इत्यादिरूप कारणों को, अथवा चतुर्गतिरूप संसारभ्रमण किस कारण से होता है? इत्यादिरूप कारणों को, पृष्ट क-जीवादिक के स्वरूप में સ્થાનમાં આવેલા હોય, ત્યારે તે સમયે જે જીવ તેમના સત્કાર માટે તેમની સામે જતો નથી, મધુર વચને વડે તેમની સુખ શાતા પૂછતો નથી, તેમની સ્તુતિ કરતા નથી, તેમની સામે નમ્રભાવે મસ્તક નમાવતે નથી અભ્યથાન વગેરે ક્રિયાથી તેમને સત્કાર કરતા નથી, વસતિ વગેરે આપીને તેમને કલ્યાણ સ્વરૂપ, મંગલસ્વરૂપ, ધર્મદેવસ્વરૂપ, અને વિશિષ્ટ જ્ઞાનયુકત માનીને જે તેમની સેવા કરતા નથી, તેમને અથને જીવાજીવાદિ પદાર્થોને, અન્યથાનુપપત્તિરૂપ હેતને, જેમકે જવ દેવાદિ ગતિ કેવી રીતે મેળવે છે કે આત્માની સાથે કર્મનો સંબંધ હોય છે એવા હેતુને, પ્રશ્નને–સંશયવગેરેને દૂર કરવા માટે જીવે અજીવ વગેરેના સ્વરૂપને જાણવા બાબતના પ્રશ્નોને જ્ઞાનાદિત્રય જીવને કેવી રીતે પ્રાપ્ત થાય છે વગેરે રૂપ કારણોને, અથવા તે ચતુર્ગતિ