________________
राजत्रे
'तरणं से चित्ते' इत्यादि । - व्याख्या निगदसिद्धा । नवरम्-चित्र सारथिगमन वर्णन मेकादशाधिकशततमसूत्रे, विलोकनीयम् ॥ १२१ ॥ मूलम् तपणं से चित्ते सारही केसिकुमारसमणस्स अंतिए धम्मं सोचा निसम्म हट्ट तहेव वयासी एवं खलु भंते! अम्हं पएसी राया अधम्मिए जाव सयस्स विणं जणवयस्स नो सम्मं करभरवित्ति पत्ते, तं जणं देवाणुप्पिया ! पएसिस्सरपणो धम्ममाइकखेजा बहुगुणतरं खलु होजा पएसिस्स ०णो तेसिंगं च बहूणंदुपय चउप्पयमयपसुपक्खिसरिसवाणं, तेसिं च बहूणं समणमाहण
१२८
पुरुषों के मुख से अश्वरथ के तैयार हो जाने की बात सुनकर और उसे हृदय में धारण कर हृष्टतुष्ट यावत् हृदय होते हुए स्नान किया, बलिकर्म-अर्थात्- काकआदि पक्षियों के लिये अन्न का भाग दिया यावत् बहुमूल्य अल्पभारवाले आभूषणों से अलंकृत शरीर होकर जहां चार घटोंवाला अश्वरथ था वहीं आया. यात उस पर वह बैठ गया. उसके बैठते ही छत्रधारीने उस पर कोरण्डपुष्पों की माला से युक्त छत्र तान दिया, विशाल भटों की भीड आकर उसके दोनों ओर उपस्थित हो गई. वहां पहिले का अवशिष्ट और सब कथन करना चाहिये, यावत् उसने केशिकुमारश्रमण की पर्युपासना को केशिकुमारश्रमणने धर्मोपदेश दिया |
टीकार्थ - इसकी व्याख्या स्पष्ट है। नवर - चित्रसारथी के गमन का वर्णन १११वे सूत्र में देखना चाहिये ॥ म्र. १२१ ॥
વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હટ-તુષ્ટ યાવતુ હૃદયવાળા થઇને સ્નાન કર્યું. ખલિકમ એટલે કે કાપડા વગેરે પક્ષીઆને માટે અન્ન ભાગ અર્પિત કર્યાં. ચાવત્ બહુમૂલ્ય અલ્પભારવાળા આભૂષણૈાથી પોતાના શરીરને અલંકૃત કર્યાં અને ત્યાર પછી તે જ્યાં ચારઘટાત્રાળા અન્ધરથ હતા ત્યાં આવ્યા. યાવત્ તેમાં બેસી ગયા. તે બેઠાં ત્યારે છત્રધારીઓએ કેરટ પુષ્પોની માળાથી ચુકત છત્ર તેની ઉપર તાણ્યું, તે વખતે વિશાળ ચાદ્ધાઓની ભીડ તેની આસપાસ આવીને એકઠી થઇ ગઇ. બી પડેલાં ન’ જેમજ બધું કથન સમજવું જોઈએ યાવત્ તેને કેશકુમારશ્રમણની... પર્યુ - પાસના કરી, કૅશિકુમારશ્રમણે ધર્માપદેશ આપ્યું.
ટીકા—આ સૂત્રનો સ્પષ્ટ જ નંવર ચિત્રસારીનું ગમનનું વર્ણન ૧૧૧ મા સૂત્ર પ્રમાણે સમજવુ જોઈએ ! ૧૨૧૫