________________
सुबोधिनी टीका. सू. ९३ सूर्याभस्य प्रतिमापूजाचर्चा .
तत्र प्रतिमानामग्रे नाग- भूत--यक्ष- कुण्डधारकप्रतिमाः प्रतिपादिताः मन्ति, तद्यदि ताः प्रतिमास्तीर्थ कृनामई ताम भविष्यन् तर्हि तामाम गणधरश्रमणादीनामेव पातमाः प्रत्यपादयिष्यन् न तु नागभूतादीनाम् यतश्च तान् नावक्ष्यत् तावता ज्ञायते न तास्तीर्थनां प्रतिमा इति (२)
___ अथ च तासां प्रतिमानामग्रे कलश भृङ्गागदर्श-स्थाल-रत्नकरण्टका भरण-सर्पप-मयूरपिच्छादीनां वस्तूनां वर्णन कुन वर्तते. तद् यदि इमाः प्रतिमाः वीतरोगाणां स्युस्तहि त्यागिनामेवोपकरणानाम् वर्णन कुर्यात् न तु विलासिनाम्, अतम्ताः प्रतिमाः सरागाणामेव . उक्तयुत्त या सिध्यति न वीतरागाणाम् अहंताम्, (३) ___वहां प्रतिमाओं के आगे नाम, भूत, यक्ष. ये कुण्डधारक प्रतिमाएँ कही गई हैं तो इससे वही प्रतीत होता है कि यदि ये प्रतिमाएं तीर्थकर अहंतों की होती तो उनके आगे गणधर श्रमण आदिकों की ही प्रतिमाओं का समुल्लेख होना चाहिये था. इन नागभूत आदिकों की प्रतिमाओं का नहीं। अतः ऐसा कथन न होकर जो ऐंसा कथन किया गया है उससे तो यही जाना जाता है कि ये तीर्थंकरों की प्रतिमाएँ नहीं हैं।
किञ्च-इन प्रतिमाओं के आगे कलश, भृङ्गार, आदर्श, स्थाल रत्नकरण्डक, आभरण, सर्षप, मयूरपिच्छ आदि वस्तुओं का वन किया हुआ देखा जाता है, तो यदि ये प्रतिमाएं वीतरागयों की होतो तो त्यागियों के उपकरणों का वर्णन किया जाना चाहिये था. इन बिलासियों के उपकरणों का नहीं, अतः युक्त युक्ति से यही बोत सिद्ध होती है कि ये प्रतिमाएं सरागियों की हैं-वीतराग अर्हन्तो की नहीं।
ત્યાં પ્રતિમાઓની સામે નાગ, ભૂત, યક્ષ આ બધી કુંડધારક પ્રતિમાઓને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એથી એ સિદ્ધ થાય છે કે જે આ પ્રતિમાઓ તીર્થકર અહં તેની હાત તે તેમની સામે ગણધર શ્રમણ વગેરેન ૧ પ્રાતમાઓને જ ઉલ્લેખ થયે હોત. આ નાગભૂત વગેરેની પ્રતિમાઓને નહિ. એથી આ વાત સ્પષ્ટ થાય છે કે આ પ્રતિમાઓ તીર્થકરોની નથી.
वी, मा प्रतिभासीनी सामे अश, भृ॥२, साहरा स्था, २४२४, આભરણ, સર્ષપ, મયૂરપિચ્છ વગેરે વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે જે આ પ્રતિમાઓ ખરેખર વીતરાગોની હોત તે ત્યાગીઓના ઉપકરણનું જ વર્ણન અહીં કરવામાં આવ્યું હતું. આ પૂર્વેત વિલાસીઓના ઉપકરણોનું વર્ણન અહીં એગ્ય કહેવાય નહિ એથી એ વાત નિર્વિવાદરૂપે સ્પષ્ટ થાય છે કે આ પ્રતિમાઓ સરાગીઓની છે, વીતરાગ અરહંતોની નહી.