________________
राजप्रशीयस्त्र ४७४ कनीयः। तथा-यावत्पदेनान 'एचस्' इति संगृह्यते । ननश्च-एवम् अनेनप्रकारेण तस्यां पद्मवरवेदिकायां बहसः चोथ्या हयादि वीथ्यः । द्वयोः पार्श्वयोरेकैकश्रेणिभावेन यत् श्रेणिद्वयं सा कोथिः। तथा-बहव्यः पन्तयः हयादिपतयः । पश्चि एकदिव्यास्थता बोध्या। तथा-बहूनि मिथुनानि
ह्यादिमिथुनानि । मिथुनं स्त्रीपुरुपयुग्मं बोध्यम् । एतानि लर्वरत्नमयादिप्रतिरूपान्तविशेषणविशिष्टानि बोध्यानि नथा-बहव्यः लता: पद्मलतादिश्यामलतान्तालनाः नित्यं कुस्सुमिनादि प्रतिरूपान्तविशेषणविशिष्टास्तत्र बोध्या इति । 'सा कथं पदभवरवेदिकेत्युच्यत ? इति शिप्यः पृच्छति-'से केण?णं' इत्यादि। हे भदन्त ! केनार्थेन केन हेतुना सा वेदिका 'पद्मवर - वेदिका पद्मबरवेदिका' इत्येवमुच्यते? भगवानाह-गौतम! पदमबर वेदिका . संग्रह हुआ है। इस पाठ का अर्थ १४ वे सुत्रकी टोसा करने समय लिखा जा चुका है। तथा यावत्पद से यहां 'एवम्' इस पद का संग्रह होता है, इस प्रकार से इस पद्मवरवेदिका में अनेकहयादि वीथीं है। -दोनो ओर जो एक एक श्रेणि होती है उसका नाम बोथी है. ऐसी उसमें ह्यादिको की अनेक वीथियां हैं। अनेक हयादिपक्तियां है-पक्ति. नाम एक दिशा में रही हई श्रेणि का है। अनेक हयादि मिथुन हैं. स्त्रीपुरुष के जोड़े का नाम मिथुन है। ये सब सर्वधा रत्नमय हैं। यहां सर्वथा रत्नमय पद से लेकर प्रतिरूप पद तक के सव विशेषण लगाना चाहिये । तथा अनेक लताए- पद्मलता से लेकर श्यामलता तक की सब लताएं हैं। ये नित्य कुममित आदि मतिरूपान्त विशेषणों वाली हैं । अब गौतम स्वामी प्रभु से ऐसा पूछता है-हे भदन्त ! यह-पावरवेदिका 'पद्मवरवेदिका' इस नाम से क्यों कही गई ? इसके उत्तर में अभिरूपाः' मा पानी संघाड थयो छ. मा पानि मर्थ १४ मा सुत्रनी टst કરતાં લખવામાં આવ્યો છે. તેમજ યાવત્પદથી અહીં “ઇવા' આ પદને સંગ્રહ થયે છે. આ પ્રમાણે તે પદમવરદિકામાં ઘણી હય વગેરેની વીથિઓ છે. બંને તરફ જે એક એક શ્રેણિ હોય છે તે વીથી કહેવાય છે. તેમાં હાર્દિકની અનેક વીથીઓ છે. હયાદિની (અવેદિની) ઘણુ પંકિતઓ છે. એકદિશામાં આવેલી શ્રેણિને પંકિત કહે છે ઘણુ હયાદિ મિથુનો છે. સ્ત્રીપુરુષના જેડાને મિથુન કહે છે. આ બધાં સર્વથા રત્નમય છે. અહીં સર્વ રતનમય પદથી માડીને પ્રતિરૂપ પદ સુધીના બધા વિશેષણે લગાડવાં જોઈએ. તેમજ ઘણી લતાઓ–પમલતાથી માંડીને શ્યામલતા સુધીની બધી લતાઓ છે. એઓ નિત્યકુસુમિત વગેરે પ્રતિરૂપાંત વિશેષણો વાળી છે.
હયગોમતસ્વામી પ્રભુને આ જાતને પ્રશ્ન કરે છે કે હે ભદંત! આ પવરવેદિકા ‘પદ્મવર વેદિકા આ નામથી કેમ અભિહિત થઈ છે.? એના જવાબમાં પ્રભુ કહે છે કે