SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ सुवोधिनी रोका. सू. ६४ सूर्यासविमानवर्णनम् ४३१ मत्स्थकच्छा: , मलाः भ्रमराऽऽस्वाद्यमानकमलयुक्ताः, अच्छविमलसलिलपूर्णा :- अच्छानि स्वरूपत आकाशस्फटिकवन्निर्मलानि विमलानि - आगन्तुकमलरहितानि च यानि सचि लानि - जलानि तैः पूर्णाः सृताः प्रतिहस्तभ्रमन्मत्स्य कच्छपाने कश कुन मिथुनक प्रविचरिताः - प्रतिहस्ताः बहवः भ्रन्तः - इतस्ततश्चलन्तः, मत्स्याः - मीनाः - कच्छपा : - कूर्माः यासु तास्तथाभूताः, ताश्च ताः अनेकशकुनमिथुन कर्माविचरिताः - अनेकानि बहूनि यानि शकुनमिथुन कानि - पक्षियुगलानि तैः पविचरिताः - इतस्ततो गमनेन सर्वतो व्याप्ताः, प्रत्येकं प्रत्येकं पूर्वोक्तवाप्याद्यन्तर्गता एकेका एवं सर्वाः चनपण्डपरिक्षिप्ताः - वन समूह परिवेष्टिताः तत्र अप्येकिकाः- कश्चिद्वापिका :- आसवोदकाः आसवमित्र - द्राक्षासवादि सम् उदकं -जल' यासां ता आसवोदकाः, अ ंकिकाः वारुणोदकाः वारुगीतुल्यजलयुक्ताः, अप्येकिकाः क्षीरोदकाः दुग्धतुल्य जलयुक्ता, अव्येकिका, धृतोदका:धृततुल्यजलयुक्ताः, अध्येकिकाः क्षोदोदकाः- इक्षुरसतुल्यजलयुक्ताः, अध्येकिकाः परिभुज्यमानकमल- इनमें जो कमल हैं वे भ्रमरावलि - भ्रमरपंक्तियों से युक्त हैं-इनका रसास्वादन भ्रमर करते रहते हैं. इनमें जो जल भरा हुआ हैं, वह स्त्ररूपतः आकाश एवं स्फटिकमणि के जैसा निर्मल है तथा आगन्तुक मल से रहित है. इनमें अनेक मच्छ, कच्छा इधर उधर चलते रहते हैं, तथा अनेक शकुनमिथुन - पक्षियुगल सदा इन्हें इतस्ततः संचालन से व्याप्त किये रहते हैं, इन वापी (बारडी) आदि जलाशयों में से प्रत्येक जलाशय बनवण्ड से परिक्षिप्त है - परिवेष्टित है. इनमें कितनेक जलाशय द्राक्षासव आदि के जैसे पानीवाले हैं. कितने वारुणोदकवारुणी के तुल्य जलवाले हैं, कितनेक-क्षीरोदक-दूध जैसे जलवाले हैं, कितनेक वृतोदक-त्री जैसे जल वाले हैं, कितनेक क्षोदोदक- इक्षुरस जैसे जल —રાત્રિ વિકાસી કમળો વગેરેથી યુક્ત છે, ષડ્ડપટ્ટુપરિભ્રુજ્યમાન કમળ–એમનામાં જે કમળા છે તે ભ્રમર પંક્તિઓથી યુકત છે, ભ્રમરા એમનુ રસાસ્વાદન કરતા રહે છે. એમનામાં જે જળ ભરેલુ રહે છે તે સ્વરૂપતઃ આકાશ અને સ્ફટિકમણિ જેવું નિર્માળ છે તેમજ બહારથી આવતા મળી-કચરા વગેરેથી રહિત છે, એમનામાં ઘણાં મા, કચ્છપે! આમ તેમ ફરતા રહે છે, તેમજ ઘણાં પક્ષીઓનાં જોડા સદા એમના જળને સૉંચાલિત કરતા રહે છે, એ વાવ વગેરે જળાશયેામાંથી જળાશયે દરેકે દરેક જળાશયેાવનષડથી પરિવ્યાપ્ત છે. પરિવેષ્ટત છે. એમાના કેટલાક જેવાં પાણી વાળાં छे, કેટલાંક વારુણાદક–વારુણી દ્રાક્ષાસવ વગેરે (મિદરા) ના જેવાં પાણીવાળાં છે. જ્યારે કેટલાંક ક્ષીરેાદ દૂધ જેવાં પાણીવાળા છે, કેટલાક ધૃતાદક ઘી જેવાં જળથી યુકત છે, કેટલાક શોદેઇક-શેરડાંના રસ જેવા જળથી યુક્ત છે, કેટલાક સ્વભાવિક જળરૂપ રસથી યુકત છે, એ સવે જળાશયેા પ્રાસાદીય -
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy