________________
કર૦
राजप्रश्नीयमत्र . रनिर्मितकोणपरिघहिनायाः चन्दनतरुसारभागरचितवीणावादनदण्ड परिपृष्टायाः, पूर्वांपररात्रकालसमये रात्र पूर्वपश्चिमभागरूपकालावसरे मन्द मन्द-शनैः शनैः व्येजितायाः-विकम्पितायाः, प्रव्येजितायाः-पविकम्पितायाः, चालितायाःईपत्कम्पितायाः, घहिताया:-धृष्टायाः, क्षोभितायाः, क्षोभं नीतायाःउदीरिताया:पावल्येन प्रेरितायाः, उदाराः महान्तः मनोज्ञाः रमणीयाः मनोहा:-मनोऽनुकूलाः, ऋण-मनोनितिकरा:-श्रवण-मन आनन्दकारकाः शब्दाः सर्वतः-सर्वदिक्षु, समन्ततः-सर्वविदिक्षु च अभिनिःस्रवन्ति-परितो निःसरन्ति, भवेद् एतद्रूपः स्यात् पूर्वोक्तवीणाशब्दरूपस्तृणमणिशब्दः कदाचिद् भवेद् ? ततो भगवानाहनो अयमर्थः समर्थः-अनन्तरोक्तवीणाशब्दरूपोऽर्थः नो समर्थः-तृणमणिशब्दो न भवितु युज्यते।
पुनरप्याह-स यथानामकः-किन्नराणां-किन्नरजातीयानां वा अथवा किंपुरुपाणां-किंपुरुपजातीयानां देवानां वा-यदा-महोरगाणां-महोरगजासारभाग से रचित वीणावादन दण्ड से परिपृष्ट हुई, रात्रि के पूर्व पश्चिम भागरूप कालावसर में धीरे२ विकम्पित हुई, प्रव्येजित-विशेषरूप से कंपित हुई, चलितहुई-कुछ२ कंपित हुई घटित हुई, सोभित हुई अच्छी तरह से बनाई गई ऐसी वैतालिक जातीय वीणा के जैसे दिशाओं एवं विदिशाओं की श्रोर उदार-महान्, मनोज्ञ-रमणीय, मनोहर-मनोऽनुकूल, एवं कर्ण तथा मनको आनन्द कारक, शब्द निकलते हैं, तो क्या इसीरूप के शब्द पूर्वोक्त तृणमणियों के कदाचित् होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम! यह अर्थ समर्थ नहीं है. अर्थात वीणाःका जैसा शब्दरूपअर्थ कहा गया है वैसा शब्दरूप अर्थ तृणमणियों का नहीं कहा गया है। ઝાલીને રાખેલી ચંદન વૃક્ષના સાર ભાગથી રચિત વીણાવાદના દંડથી પરિઘટ કરાયેલી. રાત્રિના પૂર્વ પશ્ચિમ ભાગ રૂપે કાલાવસરમાં ધીમે ધીમે વિલંપિત થયેલો પ્રબેજીત–-વિશેષરૂપથી કંપિત થયેલી, ચાલિત થયેલી કંઈક કંપિત થયેલી, ઘક્રિત થયેલી ક્ષોભિત થયેલી સારી રીતે વગાડાયેલી એવી વિતાલિક જાતીય વીણાએ દિશાઓ તેમજ વિદિશાઓમાં ઉદાર–મહાન મનોરમણીય મનેહરમને નુકૂલ અને કાન તથા મનને આનંદ આપનારે શબ્દ નીકળે છે, તે શું આ જ જાતને શબ્દ તે પૂર્વોકત તૃણ મણિએમાંથી નીકળે છે? એના જવાબમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! આ વાત એગ્ય કહેવાય નહિ. એટલે કે વીણા જે શબ્દ વર્ણવવામાં આવ્યું છે, તે તૃણ મણિએને કહેવામાં આવ્યું નથી. * वे गौतमस्वामी प्रभुने ५ प्रश्न ४२ छ महत! 'भदसालवण गयाण'.