________________
२४५
सुबोधिनीटीका सू ३२. न टाविधिदर्शनाय भगवन्तं प्रतिप्रार्थयति
राजकीय कोषन्यस्तं वित्तमात्मीयम् अत आह- प्राप्तम् - उपार्जित मत् स्वायत्तीभूतम्, तत्र प्राप्तमपि किञ्चिदन्तरायवशात् नोपभोग्यं भवतीत्यत आह-अभिस मन्वागतम् - अभि- आभिमुख्येन सम् - साङ्गत्येन प्राप्तेः अनु-पथाद् आगतं भोग्यतामुपगतं देवदिकं भवन्तो जानन्तीति पूर्वेणान्वयः । ततः तस्मात् तादृश - देवर्यादिकानां भवद्विदितत्वात्, तत्सम्पन्नोऽहं तत्स फ्लीकरणाय दिव्यां देवद्धिं दिव्यां देवद्युतिं दिव्यं देवानुभावं दिव्यं द्वात्रिंशद्विध- द्वात्रिंशत्प्रकारकं
देवानुभाव को - देवप्रभाव को - जिसे मैंने उपार्जित किया है, उपार्जित होने पर भी जिसे मैंने स्वाधीन किया है अर्थात् जो लब्ध उपार्जित किया होता है वह राजकीय कोष में न्यस्तवित्त की तरह अन्यस्थान गत भी होता यह दिव्य देवद्धि आदि ऐसी नहीं है सो मेरे द्वारा लब्ध है किन्तु उपार्जित हुई भी ग्रह सब मेरे ही आधीन है, पास में है, तथा यह सब दिव्य देवर्द्धि आदि ऐसी नहीं हैं जो प्राप्त हुई होने पर भी अन्तरायवशात् उपभोग्य नहीं हो. किन्तु ये सब मेरे द्वारा उपभोग करने में आरही हैं सो यह सब आप तो जानते ही हैं। अतः आपके द्वारा विदित होने से मैं उन दिव्य देवर्द्धि आदिको से युक्त हुआ उनकी सफलता निमित्त ३२ प्रकार की नाटयविधि को देवानुप्रिय ! निर्ग्रन्थ- बाह्य एवं आभ्यन्तर ग्रन्थि रहित - गौतम आदि श्रमण जनों को दिखलाना चाहता हूं । ३२ तात्पर्य केवल इतना इस सूत्र का हैं ि आप तो अपने केवलज्ञान, केवलदर्शन द्वारा मेरी पूर्वोक्त कालभावी ભાવને દેવ–પ્રભાવને કે મે' જેને ઉપાર્જિત કર્યા છે, ઉપાર્જિત હાવા છતાંએ જેને મે સ્વાધીન નાન્યેા છે. એટલે કે લબ્ધ ઉપાર્જિત હાય છે. તે રાજકીય કાષમાં આ સ (રાજાના ખજાનામાં) મૂકેલા ધનની જેમ અન્યસ્થાનગત પણ હાય છે. તો મારા વડે મેળવેલ આ દિવ્ય દૈદ્ધિ વગેરે એવી નથી પણ ઉપાર્જિત કરેલી પણ મારી જ સ્વાધીન થયેલી છે–મારી જ પાસે છે તેમજ આ સત્ર દ્વિવ્ય દેવદ્ધિ વગેરે એવી નથી કે જે પ્રાપ્ત થયેલ હાવા છતાંએ વિઘ્નના કારણે ઉપભાગ્ય હાય નહિ.
આ સર્વે મારા વડે ઉપભોગ કરવામાં આવી રહી છે. અને આ બધુ તે આપશ્રી જાણા જ છે. એથી આપશ્રી માટે વિદિત એવી તે િદેવદ્ધિ' વગેરેથી યુક્ત થયેલ હું તેમની સફલતા માટે ૩૨ પ્રકારની નાટ્યવિધિને હૈ દેવાનુપ્રિય ! નિથ ખાદ્ય અને આભ્યંતર–ગ્રંથિ રહિત થઈને—ગૌતમ વગેરે શ્રમણ જનાને બતાવવા માગું . ૩૨ થી ફક્ત આટલું જ આ સૂત્રમાં જાણમાનું છે કે આપશ્રી તેા કેવળજ્ઞાન કેવળ દર્શીન વડે મારી પૂર્વોક્ત કાળભાતી દિવ્ય દેવદ્ધિ વગેરે સર્વાંતે સ્પષ્ટ રૂપમાં જાણુ