________________
सुबोधिनी टीका. सू. ३२ नाटावधिदर्शनायभगवन्पप्रति प्रार्थ यति
_ 'तएणं से मुरियाभे देवे' इत्यादि- टीका--ततः-भगन्महावीरकथनानन्तरम्, खलु मूर्याभो देवः श्रमगेन भगवता महावीरेण एवम् प्रकारेण 'त्वं भवसिद्धिकत्वादिविशिष्टोऽसी' त्येवंरूपेण उक्त:-कथितः सन् हृष्ट तुष्टचित्तानन्दितः परमसौमनस्थितः प्रीतिमनाः हर्षवशविसर्पदया' एषां व्याख्या तृतीयमूत्रतोऽवसेया। एतादृशः मर्याभो देवः अमगं भगवन्तं महावीरं वन्दने नमस्यति, वन्दित्वा नमस्यित्वा च एवम्-अनुपदं वक्ष्यमाणं वचनम् अवादीत-हे भदन्त ! ययं खलु सर्वे जानीथ-केवलज्ञानेन, ज्ञानविषयी कुरुथ, पुनः सर्व पश्यथ-केवलदर्शनेन सर्व साक्षात्कुरुथ, अनेन द्रव्यविषयं ज्ञानमुक्तम् । तत्र सर्वशब्दस्य देशसाक
____टीकार्थ-भगवान महावीर के कह चुकने के बाद अर्थात् उस मूर्याभदेव से जब महावीर प्रभुने ऐसा कहा कि तुम भवसिद्धिक आदि विशेपणों से विशिष्ट हो-तब वह मूर्याभ देव हृप्ट तुष्ट चित्तानन्दित हुआ, परमसौमनस्थित हुआ, पीति मनवाला हुआ और हर्ष से हर्पित है हृदय जिसका ऐसा हुआ. इन पदों की व्याख्या तृतीय सूत्र में की गई है सो वहीं से जानना चाहिये. इस प्रकार की हर्षातिरेकस्थिति में हर्पित हुए उस मूर्याभ देवने श्रमण भगवान् महावीर. को वन्दना की, उन्हें नमस्कार किया, वन्दना नमस्कार करके फिर वह इस प्रकार उनसे कहने लगा-हे भदन्त ! आप अपने केवल ज्ञान से सब जीवादिक द्रव्य को जानते हैं और केवल दर्शन से उन सब जीवादिक द्रव्यको साक्षात् -रूप से देखते है, इस तरह समस्त जीवादिक द्रव्य विषयक ज्ञान आपका
.' ટીકાઈ–ભગવાન મહાવીર સ્વામીના કહ્યા પછી એટલે કે તે સૂર્યાભદેવને
જ્યારે મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યું કે તમે ભવસિદ્ધિક વગેરે વિશેષણોથી યુકત છે ત્યારે તે સૂર્યાભદેવ હૃષ્ટતુષ્ટ ચિત્તાનંદિત થયે પરમ સૌમનસ્થિત થયે, પ્રીતિમન વાળો થયે અને હર્ષથી હર્ષિત હદય વાળ થે. આ સર્વ પદની વ્યાખ્યા તૃતીય સૂત્રમાં કરવામાં આવી છે. ત્યાંથી જ જિજ્ઞાસુઓએ જાણી લેવું જોઈએ. આ આ રીતે હર્ષાતિરેકથી હર્ષ પામેલા છે. સૂર્યાભદેવે શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યો. તેઓશ્રીને નમસ્કાર કર્યા. વંદના તેમજ નમસ્કાર કરીને પછી તે તેઓશ્રીને આ પ્રમાણે વિનંતી કરતાં કહેવા લાગ્યું કે હે ભદત ! આપશ્રી પિતાના કેવળજ્ઞાન વડે સર્વ જીવ વગેરે દ્રવ્યને જાણે છે અને કેવળ દર્શનથી તે સર્વ દ્રવ્યોને પ્રત્યક્ષરૂ પમાં જુવે છે. આ રીતે સમસ્ત જીવાદિક વગેરે વિષે આપનું જ્ઞાન છે