________________
राजप्रश्नीयमचे
क्रियावादिमतखण्डनोपजीवनपूर्वक व्याख्या विस्तारात, सूत्रकृताङ्गीयविषयविशेषपकाशाच्च मूत्रकृताङ्गस्यौवोपाङ्गमिति निश्चोयते ।
एतस्य त्रस्य वक्तव्यतां भगवान् श्री महावीर स्वामी स्वगगधरं श्रो गौतमस्वामिनमुवाच । तत्र यत्र नगयीं येन मक्रमेणोत्तवान् तदेतत सवलं विवा रेतत्सूत्रमत्रतारयितुमाह-सुधर्मस्वामी जम्बूस्वामिनं प्रति प्राह हे जम्बूः !
मूलम्-तेणं कालेणं तेणं समएणं आमलकप्पा नास नयी होत्था, रिद्ध-स्थिमिय-समिद्धा जाव पासादीया दरिसणिज्जा अभिरूवा पडिरूवा तीसे णं आमलकप्पाए नयरीए उत्तरपुरथिमे दि. सीभाए अंबसालवणे नामं चेइए होत्था-जाव पडिरूवे। असोगवरपायवे पुढवीसिलापट्टए वत्तव्वया उवाइयगमेणं णेया। से ओराया, धारिणी देवी, सामीसमोसढे निग्गया, राया जोव पज्जुवामइ ॥ सू.१॥ सूत्रकृताङ्ग में मूचित जो अक्रियावादी मत का खण्डन है, उसकी इसमें पुष्टि करते हुए विस्तृत व्याख्या की है, अतः सूत्रकृताङ्गके विषय के ऊपर ही इसमें विशेष प्रकाश डाला गया होने से यह मूत्रकृताङ्ग का ही उपाङ्ग. है-ऐसा सिद्ध होता है।
__इस मूत्र की वक्तव्यता भगवान् महावीर स्वामीने अपने गणधर श्री गौतमस्वामी से कही है सो जिस नगरी में जिस क्रम से यह कही गई है उसे उसी प्रकार सम्पूर्णरूप से कहने की कामनावाले श्री सुधर्मारवामी इस मूत्र को अवतरित करने के निमित्त जम्बृस्वामी से कहते हैं-हे जम् !
'तेणं कालेणं तेणं समएणं' इत्यादि । જીવને લગતા પ્રશ્ન પૂછી કેશિકુમાર શ્રમણ ગણધરકૃત સૂત્રકૃતામાં સૂચિત જે કિયાવાદી મતનું ખંડન છે, તેની આમાં પુષ્ટિ કરતાં વિસ્તૃત રૂપે વ્યાખ્યા કરી છે. એથી સૂત્રકૃતાંગના વિષયને અનુલક્ષીને જ આમાં સવિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે. એથી આ સૂત્રકૃતાનું જ ઉપાઈ છે. આ જાતના મતની સંપૂર્ણ પણે પુષ્ટિ થાય છે.
આ સૂત્રનું કથન ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પિતાના ગણધર શ્રી ગૌતમ સ્વામીની સામે રજુ કર્યું છે. તે જે નગરીમાં જે અનુક્રમથી આ કથન રજુ કરવામાં આવ્યું છે તેને તે જ કમથી સંપૂર્ણપણે–એટલે કે આરબથી માંડીને અંત સુધી –કહેવાની ઈચ્છા રાખનારા શ્રી સુધર્મા સ્વામી આ સૂત્રને અવતરિત કરવાના ઉદ્દેશ્યથી * स्वाभान छ !- तेणं कालेणं तेणं समएणं' इत्यादि ।