________________
प्रेशापनासूत्र ७९८ यावत् स्वकानि विमानानि तावत्प्रमाणाऽवसेया, तथा च ग्रैदेयकानुत्तरोपपातिकदेवा अहंद वन्दनादिकमपि तत्र स्थिताः सन्त एव कुर्वन्ति तस्मादत्रागमनासंभवेनागुलासंख्येयभागप्रमाणमात्रत्वं न संभवति किन्तु यदा चैताढयगत विद्याधरश्रेणिपु सप्लुत्पद्यन्ते तदा स्वस्थानादारभ्याधो यावद् विद्याधरश्रेणयस्तावत्प्रमाणा जघन्येन तेपां तैजसशरीरावगाहना, उत्कृष्टेन पुनविदधोलौकिकग्रामाः, तिर्यग्यावन्मनुप्यक्षेत्रपर्यन्तं तेपां तैजसशरीरावगाहना द्रष्टव्या, इत्येवंरीत्या तैजसशरीरस्य भेद संस्थानावगाहना मानानि प्ररूप्य सम्प्रति कार्मणशरोरस्य भेद संस्थानावगाहनाः प्ररूपयितुमाह-कम्मगसरीरे णं भंते ! कइविहे पणते ?' हे भदन्त ! कार्मणशरीरं खलु कविविधं प्रज्ञप्तम्, भगवानाह-गोयमा ! हे गौतम ! पंचविहे प्रमाण, लम्बाई में जघन्य विद्याधर श्रेणि तक, उत्कृष्ट अधोलोकिक ग्रामों तक, तिळ मनुष्यक्षेत्र तक और ऊपर अपने-अपने विमानों तक की अनुत्तरोपपातिक देवों के तैजस शरीर की अवगाहना समुद्घात दशा में होती है।
वेयकदेव तथा अनुत्तरोपपातिक देव अर्हद बन्दन आदि भी अपने स्थान पर स्थित रहकर ही करते हैं। वे यहां आते नहीं हैं। अतएव उनकी जघन्य अवगाहमा अंगुल के असंख्यातवें भाग की नहीं हो सकती । किन्तु जब वैताढ्य पर्वत की विद्याधर श्रेणियों में वे उत्पन्न होने वाले होते हैं, तब अपने स्थान से प्रारंभ करके विद्याधर श्रेणियों तक उनके तैजसशरीर की जघन्य अवगाहना होती है । उत्कृष्ट अधोलौक्षिक ग्रामों तक नीचे अवगहना होती है। तिर्की अवगाहना मनुष्यलोक तक होती है, ऐला लगा लेना चाहिए।
इस प्रकार लैजसशरीर के भेदों का, संस्थानों का एवं अवगाहना का निरूपण किया गया। अब कार्मणशरीर के भेद, संस्थान एवं अवगाहना कहते हैंજઘન્ય વિદ્યાધર શ્રેણિ સુધી અને ઉકૃષ્ટ અધે લૌકિક ગ્રામ સુધી, નિછી મનુષ્ય ક્ષેત્ર સુધી અને ઊપર પિતતાના વિમાને સુધીની અનુત્તરૌપપાતિક દેના તેજસશરીરની અવગાહના સમુઘાત દશામાં થાય છે.
વેયક દેવ તથા અનુત્તરૌપપાતિક દેવ અહંદુવંદન આદિ પણ પિતાના સ્થાન પર સ્થિત રહીને જ કરે છે. તેઓ અહીં આવતા નથી. તેથી જ તેમની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની નથી થઈ શકતી. પણ જયારે વૈતાઢય પર્વત ઉપરની વિદ્યાધર શ્રેણિયોમાં તેઓ ઉત્પન્ન થનારા બને છે, ત્યારે પિતાના સ્થાનથી આરંભ કરીને વિદ્યાધર શ્રેણિ સુધી તેમના તેજસશરીરની જઘન્ય અવગાહના થાય છે. ઉત્કૃષ્ટ અલૌકિક ગ્રામ સુધી નીચે અવગાહના થાય છે. તિઈિ અવગાહના મનુષ્ય લેક સુધી થાય છે, એવું સમજી લેવું જોઈએ.
એ પ્રકારે તેજસશરીરના ભેદનું, સંસ્થાનું તેમજ અવગાહનાનું નિરૂપણ કરાયું છે. હવે કામણશરીરના ભેદ સંસ્થાન તેમજ અવગાહના કહે છે