________________
प्रमैयापिनी टीका पद २० सु. १ अनुरकुमारोत्तमनिरूपणम् स्पतिकायिकेषु उत्तवादविरोधाभावात् असुर कुमारस्य पृथिवीकायिकेपु उत्पादः संभवतीति भावः, किन्तु पृथिवीकायिकादिषु श्रवणेन्द्रियाभावात् तेषु उत्पन्नोऽसुरकुमारादिनों केवलि समुपदिष्टं धर्म श्रोतुं समर्थों भवतीति निर्वक्तुमाह-'जेणं भंते ! उववज्जेजा सेणं केवलियं धम्मं लभेज्जा सवणयाए ?' हे भदन्त ! यः खलु असुरकुमारोऽमा कुपारेभ्य उद्देश्य पृथिवीकायिकेषु उपपद्यत-उत्पद्यते स खलु कि कैवलिक-अतिप्रज्ञप्तं धर्म श्रवणतया-श्रोतुं लभेत-समर्थों भवेत् ? भगवानाह-'गोरमा !' हे गौतम ! 'नो इणढे समढे' नायमर्थः समर्थः-नोक्तार्थों युक्त्योपपन्नः प्रागुक्तयुक्तेः, 'एवं आउवणस्सइसु वि' एवम्-पृथिवीकायिकेप्विव अकायिकेषु वनस्पतिकायिकेपु चापि यद्यपि कश्चिद् अतुर कुमारोऽसुर कुमारेभ्योऽ. नन्तरमुत्य उत्पद्येत किन्तु तत्रोत्पन्नः सन् श्रवणेन्द्रियामावेन केवलिप्रज्ञप्तं धर्म श्रोतुं पृथ्वीकाय, अप्काय, बनस्पतिकाय में उत्पाद का कोई विरोध नहीं है। तात्पर्य यह है कि असुरकुमार देव अपना आयुष्य पूर्ण करके सीधा पृथ्वीकायिकों में उत्पन्न हो सकता है। किन्तु पृथ्वीकायिक आदि में उत्पन्न हुआ वह असुरकुमार आदि को श्रोत्रन्द्रिय का अभाव होने के कारण केवली द्वारा उपदिष्ट धर्म को श्रवण करने में समर्थ नहीं होता। यही बात आगे कहते हैं
गौतमस्वामी-हे भगवन् ! जो असुरकुमार पृथ्वीकायिको में उत्पन्न होता है, क्या वह केवलिप्ररूपित धर्म का श्रवण प्राप्त करसकता है?
भगवान्-हे गौतम ! यह अर्थ समर्थ नहीं है, अर्थात् वह पृथ्वीकाय में उत्पन्न हुआ भूतपूर्व असुरकुमार केवलिप्ररूपित धर्म को श्रवण करने में समर्थ नही होता है ? इसी प्रकार अप्कायिक और वनस्पतिकायिक के विषय में भी कहना चाहिए, अर्थात् कोई असुरकुमार अनन्तर उद्वर्तन करके अप्कायिकों और वनस्पतिकायिको में उत्पन्न होता है, किन्तु वह भी केवली नारा उपदिष्ट થતા કેમકે અસુરકુમાર આદિના તથા ઈશાન દેવકના દેના પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાયમાં ઉત્પાદ કે વિરોધ નથી. તાત્પર્ય એ છે કે અસુરકુમાર દેવ પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને સીધા પૃવીકાયિકમાં ઉત્પન થઈ શકે છે. કિન્તુ પૃથ્વીકાલિક આદિમાં ઉત્પન્ન થયેલ તે અસુરકુમાર આદિ શ્રેગેન્દ્રિયને અભાવ હોવાના કારણે કેવલી દ્વારા ઉપદિષ્ટ ધર્મને શ્રવણ કરવામાં સમર્થ નથી થતા. એજ વાત આગળ કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જે અસુરકુમાર પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે, શું તે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરી શકે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ એ અર્થ સમર્થ નથી, અર્થાત્ તે પૃથ્વીકાયમાં ઉત્પન થયેલ ભૂતપૂર્વ અસુરકુમાર કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરવામાં સમર્થ નથી થતા. એજ પ્રકારે અપકાયિક અને વનસપતિકાયિકના વિષયમાં પણ કહેવું જોઈએ, અર્થાત્ કેઈ અસુરકુમાર અનન્તર ઉદ્વર્તન કરીને અપ્રકાયિકે અને વનસ્પતિકાયિકોમાં ઉત્પન્ન