________________
४२८
प्रयापनास्त्रे पर्याय प्रतिपत्तिनिरासार्थोऽवसेयः, एवमग्रेऽपि तत्तत्पूर्वभवपर्यायेण व्यपदेशे प्रयोजनं विभावनीयम्, भगवानाह-'गोयमा ?' हे गौतम ! 'जहण्णेग एगो वा दो वा तिन्निवा, उक्कोसेणं दस जघन्येन एको वा द्वौ वा त्रयो वा, उत्कृष्टेन दश, अनन्तरागता नैरयिका एकसमयेन अन्तक्रियां कुर्वन्ति, 'रयणप्पभापुढवी नेरइया वि एवं चेव' रत्नप्रभापृथिवी नैरयिका अपि एवञ्चैव-जघन्येन एको वा द्वौ वा त्रयो वा, उत्कृष्टेन दश अनन्तरागता एकसमयेन अन्तक्रियां कुर्वन्ति, 'जाव वालयप्पभापुढवी नेरइया वि' यावत्-शर्कराप्रभापृथिवी नरयिका अपि वालुकाप्रभापृथिवी नैरयिका अपि जघन्येन एको वा द्वौ वा त्रयो वा, उत्कृष्टेन दश अनन्तरागताः एकसमयेन अन्तक्रिया कुर्वन्ति, गौतमः पृच्छति-'अणंतरागया भंते ! पंकप्पभा रखना चाहिए कि जो जीव नरक से निकलकर मनुष्यपर्याय में आगया, वह नारक नहीं रहा, मनुष्य, हो गया, फिर भी उसे अनन्तरागत नारक कहा है। यह कथन पूर्वभवपर्याय की अपेक्षा से समझना चाहिए। देव आदि भवों का निराकरण करने के लिए इस प्रकार का प्रयोग किया गया है। वस्तुतः अनन्तरा गत नारक का तात्पर्य यहां उस जीव से है जो पूर्वभव में नारक था और वहां से निकल कर सीधा मनुष्य हुआ है। इसी प्रकार अनन्तरागत असुरकुमार पृथ्वीकायिक आदि के विषय में भी समझ लेना चाहिए। ____ भगवान-जघन्य एक दो अथवा तीन अनन्तरागत नैरयिक एक समय में अन्तक्रिया करते हैं और उत्कृष्ट दश अनन्तरागत नारक अन्तक्रिया करते हैं। रत्नप्रभा पृथिव के नारक भी इसी प्रकार एक समय में जघन्य एक, दो या तीन अन्तक्रिया करते हैं, उत्कृष्ट दश अन्तक्रिया करते हैं। शर्कराप्रभा और वालकाप्रभा पृथ्वी के नारक भी इसी तरह एक समय में जघन्य एक, दो अथवा तीन और उत्कृष्ट दश तक अन्तक्रिया करते हैं। નરકથી નિકળીને મનુષ્ય પર્યાયમાં આવેલ છે. તે નારક નથી રહેતે. મનુષ્ય થઈ જાય છે. તે પણ તેને અનન્તરાગત નારક કહેલ છે. આ કથન પૂર્વભવ પર્યાયની અપેક્ષાથી સમજવું જોઈએ. દેવ આદિ ભવેનું નિરાકરણ કરવાને માટે આ પ્રકારનો પ્રયોગ કરાયેલા છે. વસ્તુત અનન્તરાગત નારકનું તાત્પર્ય અહીં તે જીવથી છે જે પૂર્વ ભવમાં નારક છે અને ત્યાંથી નિકળીને સીધે મનુષ્ય થયેલ છે. એ જ પ્રકારે અનન્તરાગત અસુરકુમાર પૃથ્વીકાયિક આદિના વિષયમાં પણ સમજી લેવું જોઈએ.
શ્રીમમા--જઘન્ય એક, બે અથવા ત્રણ અનન્તરાગત નૈયિક એક સમયમાં અક્રિયા કરે છે અને ઉકૃષ્ટ દશ અનન્તરગત નારક અનક્રિયા કરે છે રત્નપ્રભા પૃથ્વીના નારક પણ એજ પ્રકારે એક સમયમાં જઘન્ય એક, બે અગર ત્રણ અન્તક્રિયા કરે છે ઉત્કૃષ્ટ દશ અ-તક્રિયા કરે છે શકરપ્રભા ને વાલુકાપ્રભા પ્રવીના નારક પણ એજ રા એક સમયમાં જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ દશ સુધી અન્તક્રિયા કરે છે.