________________
प्रमेयबोधिनी टीका पद १८ सू० ५ योगद्वारनिरूपणम् उत्कृष्टेन तु अन्तर्मुहम्, निरन्तरं मनोयोग्य पुद्गलानामुपादानं परित्याग च कुर्वन् तदनन्तरमवश्यं स जोवस्वाभाव्याद् उपरमते उपरम्य च भूयोऽपि ग्रहणपरित्यागौ करोति, किन्तु कालसूक्ष्मत्वात् कदाचिन्न स्ववेदनपथमायाति अतएवोत्कृष्टेनापि मनोयोगोऽन्तमुहतेमेवेति दिक्, गौतमः पृच्छति-'कायजोगी णं भंते कालओ केवच्चिरं होइ ?' हे भदन्त ! काययोगी काययोगिकत्वपर्यायेण खलु कालतः-कालापेक्षया कियच्चिरं कियत्कालपर्यन्तमव्यवच्छेदेन भवति-अवतिष्टते ? भगवानाह-गोयमा !' हे गौतम ! 'जहणेणं अंतोमुहुत्तं' उक्कोसेणं वण फइ कालो' जघन्येन अन्तर्मुहर्तम् उत्कृष्टेन वनस्पति कालं यावत् काययोगी काययोगित्वपर्यायविशिष्टतया अवतिष्ठने, तथा चात्र द्वीन्द्रियादीनां वचोयोगोऽपि उपलभ्यते संज्ञिवह एक समय तक मनोयोगी होता है। उत्कृष्ट रूप से अन्तर्मुहर्त तक मनोयोगी रहता है, क्योंकि जब जीव निरन्तर मनोयोग्य पुद्गलों का ग्रहण और परित्याग करता है और तदनन्तर अवश्य ही जीव के स्वभाव के कारण उपरत हो जाता है, और फिर मनोयोग्य पुद्गलों का ग्रहण एवं परित्याग करता है, किन्तु काल की सूक्षमता के कारण कदाचित् उसे ज्ञान नहीं हो पाता है। तात्पर्य यह है कि मनोयोग्य पुद्गलों के ग्रहण और त्याग का यह सिलसिला अन्तर्मुहृत्त तक ही लगातार चालू रहता है। उसके बाद अवश्य ही उसमें व्यवधान पड जाता है, क्योंकि जीव का स्वभाव ऐसा ही है। इस कारण यहां मनोयोग का अधिक से अधिक काल अन्तमुहर्त कहा गया है। इसी तरह वचनयोगी भी समझ लेना चाहिये। ___गौतमस्वामी-हे भगवन् ! काययोगी जीव कितने समय तक काययोगी रहता है? भगवान्-हे गौतम ! जघन्य अन्तर्मुहर्त तक, उत्कृष्ट वनस्पति काल तक काययोगी जीव निरन्तर काययोगी बना रहत है। दोन्द्रियादि जीवों में वचनयोग મનેયાગી થાય છે. ઉત્કૃષ્ટ રૂપથી અનાર્મુહૂર્ત સુધી મળી રહે છે, કેમકે જ્યારે જીવ નિરન્તર માગ્ય પુદ્ગલેને ગ્રહણ અને પરિત્યાગ કરે છે અને ત્યાર બાદ અવશ્ય જ જીવના સ્વભાવના કારણે ઊપરત થઈ જાય છે, અને ફરી મનેયેગ્ય પુદ્ગલેનું ગ્રહણ તેમજ પરિત્યાગ કરે છે, કિંતુ કાળની સૂક્ષ્મતાને કારણે કદાચિત્ તેને જ્ઞાન થતું નથી. તાત્પર્ય એ છે કે મને યોગ્ય પગલે ગ્રહણ અને ત્યાગને આવેગ અન્તર્મુહૂર્ત સુધી જ સતત ચાલુ જ રહે છે. ત્યાર બાદ તેમાં અવશ્ય વ્યવધાન આવી જાય છે. કેમકે જીવને સ્વભાવ જ એવું છે એ કારણે અહીં માગને અધિકથી અધિક કાળ અન્તસૃહત કહેલ છે. એજ પ્રકારે વચગી પણ સમજી લેવા જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કાયમી જીવ કેટલા સમય સુધી કાયગી રહે છે ? શ્રી ભગવાન હેગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ વનસ્પતિ કાળ સુધી