SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद १८ सू० ४ सूक्ष्मकायिकादिनिरूपणम् ३७७ भागे यान्त आकाशप्रदेशा भवन्ति तेषां प्रतिसमयम् एकैकप्रदेशापहारे यावत्योऽसंख्येया उत्सर्पिण्यवसर्पिण्यो भवन्ति तावत्य इत्यर्थः, ननु अगुलासंख्येयभागमात्रस्यापि प्रतिसमयमेकैकप्रदेशापहारे कथमसंख्येया उत्सपियवसर्पियो व्यतियान्ति ? इति चेद अत्रोच्यते-क्षेत्रस्य सूक्ष्मत्वेन तथा संभवात्, तथाचोक्तम्-'मुहुमोय होइ कालो तत्तो मुहुमयरयं हवइ खित्त' इत्यादि, सूक्ष्मश्च भवति काल स्ततः सूक्ष्मतरकं भवति क्षेत्रम्' इति, एतच्च वादरवनस्पति कायापेक्षयाऽबसेयम् वनस्पतिभिन्नत्य वादरस्यैतात्कालस्थितेरसंभवात्, गौतमः पृच्छति-'वायरपुढाविकाइएणं भंते ! पुच्छा' हे भदन्त ! वादरपृथिवीकायिकः खलु बादरपृथिवी कायिकत्वपर्याय विशिष्टः सन् कालापेक्षया कियत्कालपर्यन्तं निरन्तरमवतिष्ठते ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं अंतो मुहुत्तं उक्कोसेणं सत्तरि. अंगुलके असंख्यातवें भाग में जितने आकाश प्रदेश होते हैं, उनका एक-एक समय में एक-एक के हिसाब से अपहरण करने पर जितनी उत्सर्पिणी-अवसर्पिणी व्यतीत होती हैं, उतनी उत्सर्पिणी-अवसर्पिणी यहाँ जानना चाहिए। प्रश्न होता है कि अंगुल के असंख्यातवे भाग जितने स्वल्प क्षेत्र के परमाणुओं का अपहरण करने में असंख्यात उत्सर्पिणी एवं अवसर्पिणी काल किस प्रकार व्यतीत हो सकते हैं ? इस प्रश्न का समाधान यह है कि क्षेत्र, काल की अपेक्षा बहुत सूक्ष्म होने से ऐसा हो सकता है। कहा भी है-काल सूक्ष्म होता है किन्तु क्षेत्र उससे भी अधिक सूक्ष्म होता है। यह कथन पादरवनस्पतिकाय की अपेक्षा से हैं। क्योंकि पादरवनस्पतिकाय के अतिरिक्त अन्य की इतने काल की स्थिति का संभव नहीं है। ___ गौतमस्वामी-हे भगवन् ! वादपृथिवीकायिक, बादरपृथिवीकायिक पर्याय वाला कितने काल तक निरन्तर रहता है ? ક્ષેત્રની અપેક્ષાએ અગુલને અસ ખ્યાત ભાગ જાણવું જોઈએ, અર્થાત્ અંગુલના અસં. ખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય છે, તેમનું એક–એકસમયમાં એક–એકના હિસાબે અપહરણ કરવાથી જેટલી ઉત્સર્પિણ–અવસર્પિણ વ્યતીત થાય છે, તેટલી ઉત્સપિણી અવસર્પિણ અહીં જાણવી જોઈએ. પ્રશન થાય છે કે આ ગુલના અસ ખ્યાતમા ભાગ જેટલા સ્વલ્પ ક્ષેત્રના પરમાણુઓનું અપહરણ કરવામાં અસંખ્યાત ઉત્સર્પિણ તેમજ અવસર્પિણી કાળ કેવા પ્રકારે વ્યતીત થઈ શકે છે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે ક્ષેત્ર, કાળની અપેક્ષા ઘણું જ સૂમ હોવાથી એવું થઈ શકે છે. કહ્યું પણ છે-કાળ સૂક્ષ્મ હોય છે પરંતુ ક્ષેત્ર એનાથી પણ અધિક સૂક્ષમ હોય છે? આ કથન બાદર વનસ્પતિકાયની અપેક્ષાથી છે, કેમકે બાદર વનસ્પતિકાયથી અતિરિક્ત અન્યમાં એટલા કાળની સ્થિતિને સંભવ નથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! બાદરપૃથ્વીકાયિક, બાદરપૃથ્વીઠાયિક પર્યાયવાળા કેટલા કાળ સુધી નિરન્તર રહે છે?
SR No.009341
Book TitlePragnapanasutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy