SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ प्रशाना रधुनैवोक्ता, अत्रतु तनिषेधात् पूर्वापरविरोध इति चेदनोच्यते पूर्वस्याः विधिविपविण्याः तिर्यग्योनिकमनुष्यविपयिकायाः वक्तव्यतायाः सत्त्वे न निषेधविपयिण्या वक्तव्यतायास्तु देवनैरयिकविषयकत्वस्य सत्येन विरोधाभावात् एवञ्चात्र प्रत्यापनअमात्र प्राप्तिः नतु परिणामजनकपरस्परसश्लेपः तथाहि-देवनैरयिकाः पूर्वभवगतचरमान्तर्मुहर्तादारभ्य परभवगता. घान्तर्मुहूर्त यावद् अवस्थितलेश्यका भवन्ति तस्मात् तेषां देवनेरयिकाणां कृष्णादिलेश्या द्रव्याणां परस्परसम्बन्धेऽपि नो परिणम्य परिणामकमायः संभवति इत्यभिप्रायेणा-'से के. णटेणं भंते ! एवं वुच्चइ-कण्हलेस्सा नीललेस्प्तं पप्प णो ता स्वत्ताए जाय भुजो भुज्जो स्वरूप में परिणत होता कहा है और यह बतलाया है कि कृष्णलेश्या नीललेश्या के वर्ण, गंध, रस और स्पर्श के रूप में परिणत होती है, और यहां परिणमन का निषेध किया गया है । यह दोनों कथन पूर्वापर विरोधी हैं। इस आशंका का समाधान यह है कि पहले परिणमन का जो विधान किया गया है सो तिर्यचों और मनुष्यों की अपेक्षा से है और परिणमन के निषेध की जो वक्तव्यता है, वह देवों और नारकों की अपेक्षा से है। इस प्रकार दोनों कथन विभिन्न अपेक्षाओं से होने के कारण परस्पर विरोधी नहीं है। देव और नारक आने पूर्वभन के अन्तिम अन्तर्मुहर्त से लेकर आगामी भबके प्रथम अन्तर्मुहर्त तक अवस्थित लेश्या वाले होते हैं। अर्थात उनकी जो लेश्या पूर्वभव के अन्तिम अन्तर्मुहर्त में थी वहीं वर्तमान देवभव या नारकभव में भी बनी रहती है और वही आगामीभव के प्रथम अन्तर्जुहर्त में भी कायम रहती है। इस कारण देवों और नारकों के कृष्णलेल्या आदि के द्रव्यों का परस्पर सम्बन्ध होने पर भी वे एक दूसरे को अपने स्वरूप में परिणत नहीं करते हैं। ग्रही आगे कहते हैंપરિણત થતી કહેલ છે અને એ બતાવ્યું છે કે કૃષ્ણલેશ નીલલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત થાય છે, અને અહીં પરિણમનને નિષેધ કર્યો છે. આ અને કથન પૂર્વાપર વિરોધી છે. આ આશંકાનું સમાધાન આ છે કે પહેલા પરિણમનનું જે વિધાન કરાયું છે તે તિર્યંચે અને મનુષ્યની અપેક્ષાથી છે અને પરિણમનના નિધની જે વક્તવ્યતા છે, તે દેવે અને નારકની અપેક્ષાથી છે. એ પ્રકારે બને કથન વિભિન્ન અપેક્ષાઓથી હોવાને કારણે પરસ્પર વિરોધી નથી. દેવ અને નારક પોતાના પૂર્વભવના અન્તિમ અનમુહૂર્તથી લઈને આગામી ભવના પ્રથમ અન્તર્મુહૂર્ત સુધી અવસ્થિત લેશ્યાવાળા હોય છે અર્થાત્ તેમની જે વેશ્યા પૂર્વભવના અન્તિમ અન્નમુહૂર્તમાં હતી તેજ વર્તમાન દેવભવમાં અગર નારકભવમાં પણ બની રહે છે અને તેજ આગામી ભવના પ્રથમ અન્તર્મુહૂર્તમાં પણ કાયમ રહે છે. એ કારણથી દેવ અને નારકેને કૃષ્ણલેશ્યા આદિના દ્રવ્યને પરસ્પર સમ્બન્ધ થવા છતાં પણ એકબીજાને પોતાના સ્વરૂપમાં પરિણમન કરતા નથી, તેજ આગળ કહે છે
SR No.009341
Book TitlePragnapanasutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy