________________
प्रज्ञापना स्पृष्टः ? यावत्-किम् अप्कायेन स्पृष्टः ? किं तेजस्कायेन स्पृष्टः ? किं वायुकायेन स्पृष्टः ? किं वनस्पतिकायेन स्पृष्टः ? किं सकायेन-दोन्द्रिय श्रीन्द्रिय चतुरिन्द्रियेण स्पृष्टः ? किम् अद्धासमयेन-शालविशेषेण स्पृष्टः ? भगवानाह-'गोयमा ! हे गौतम ! 'धम्मत्थिकारणं फुडे नो धम्मत्थिकायरस देसेणं झुडे धम्मस्थिकायस्स पदेसेहिं फुडे'लोकस्तावद् धर्मास्तिकायेन स्पृष्टः-व्याप्तो वर्तते, धर्मारितकायस्य सर्वात्मना लोकेऽवगाढत्वात्, अत एव-नो धर्मास्तिकायस्य देशेन स्पृष्टः-व्याप्तो भवति, येन वस्तुना सर्वात्मना व्याप्तो यो भवति स तस्यैव देशेन विरोधात् व्याप्तो न भवति, शिन्तु धर्मास्तिकायप्रदेशानां लोकेऽवगाहत्वात्, ‘एवं अश्म्मत्थिकारणत्रि'-एवम्-धर्मास्तिजावेद अधर्मास्तिमायेनापि स्पृष्टो लोको भवति, नो अधर्मास्तिकायस्य देशेन स्पृष्टः, किन्तु अधर्मास्तिकायस्य प्रदेश: स्पृष्टो लोको वर्तते इत्यर्थः, किन्तु 'नो आगासस्थिकारणं फुडे' नो आकाशास्तिकायेन सकलेन द्रव्येण लोमा स्पृष्टो भवधि लोकस्या कानास्तिकायदेशमात्रस्वरूपन्शात्, किन्तुक्या तेजस्काय से स्पृष्ट है ? क्या वायुकाय से स्पृष्ट है ? क्या वनस्पनिकाय से स्पृष्ट है ? क्या सकाय अर्थात् हीन्द्रिय नीन्द्रिय चतुरिन्द्रिय और पंचेन्द्रिय से स्पृष्ट है ? क्या आद्धाकाल से स्पृष्ट है ? ।
भगवन् उत्तर देते हैं-हे गौतम ! लोक धर्मास्तिज्ञाय से स्पृष्ट है, क्योंकि धर्मास्तिकाय पूरा का पूरा लोक में ही अवगाह है, अतएव वह धर्मास्तिकाय के देश से स्पृष्ट नहीं है, क्योकि जो जिसके साथ पूरी तरह व्याप्त है, उसे उसके साथ एकदेश से व्याप्त नहीं कहा जा सकना मगर लोक धर्मारितफाय के प्रदेशो से तो व्याप्त है ही ! क्यो कि धर्मास्तिकाय के सभी प्रदेश लोकमें ही अवगाढ हैं। इसी प्रकार लोक अधर्मास्तिकाय से भी स्पृष्ट है, अधर्मास्तिकाय के देश से स्पृष्ट नहीं है, मगर अधर्मास्तिकाय के प्रदेशो से स्पृष्ट है। किन्तु लोक सम्पूर्ण आकाशास्तिकाय से स्पृष्ट नहीं है, क्योंकि लोक પૃષ્ટ છે? શું તેજસ્કાયથી પૃષ્ટ છે ? શું વાયુ કાયથી પૃષ્ટ છે? શું વનસ્પતિકાવથી સ્કૃષ્ટ છે? શું ત્રસકાય અર્થાત્ હીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિયથી પૃષ્ટ છે ? શું અદ્ધા કાલથી પૃષ્ણ છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે– ગૌતમ લેક ધર્માસ્તિક યથી પૃષ્ટ છે, કેમકે ધર્માસ્તિકાય પુરેપુરા લેકમાં અવગાઢ છે, તેથી જ ધર્માસ્તિકાયના દેશથી સ્પષ્ટ નથી કેમકે જે જેની સાથે પુરેપુરૂં વ્યાપ્ત થાય છે, તેથી તેની સાથે એક દેશથી વ્યાપ્ત ન કહેવાય પણ લેક ધર્માસ્તિકાયના પ્રદેશોથી તે વ્યાપ્ત જ છે, કેમકે ધર્માસ્તિકાયના સંકલ પ્રદેશ લોકમાં જ અવગાઢ છે. એ જ પ્રકારે લેક અધર્માસ્તિકાયની પણ ધૃષ્ટ છે, અધર્માસ્તિકાયના દેશથી સ્પષ્ટ નથી, પણ અધર્માસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ છે. પણ લોક સંપૂર્ણ આકાશાસ્તિકાયથી પૃષ્ટ નથી, કેમકે લોક સ પૂર્ણ આકાશાસ્તિકાયને એક નાનો ખંડ માત્રજ છે.