________________
प्रमेयवोधिनी टीका पद १२ सू ० ३ नारकादिसम्बध्यौदारिकशरीरनिरूपणम् ४५ वैक्रियशरीराणि भवन्तीति फलितम्, तत्र सकले प्रतरेऽपि असंख्येयाः श्रेणयः प्रतरस्याईभागे तृतीयभागादौ च भवन्ति तस्मात् कियत्यस्ताः श्रेणयो भवन्ती त्याकाङ्क्षा निरासार्थमुक्तम् प्रतरस्यासंख्येयभाग इति, तथा च प्रतरस्यासंख्येयतमे भागे यावत्यः श्रेणयो भवन्ति तावत्यः श्रेणयः परिग्रहीतव्या इत्यर्थः, अधान्यद् विशेषतरपरिमाणं प्रतिपादयति-'तासि णं सेढी ण विक्खभाई अंगुलपढमवग्गमूलं वितीयवग्गमूलपडप्पणं' तासां खालु श्रेणीनां विष्कम्भतः-विस्तारमधिकृत्य विस्तारापेक्षयेत्यर्थः, सूचिः-एकप्रादेशिकी श्रेणिस्तावत्, अङ्गुलप्रथमवर्गमूलम् द्वितीयवर्गमूलप्रत्युत्पन्नम्-द्वितीयवर्गमूलगुणितं भवति, तथा चाङ् गुलप्रमाणमात्रस्य प्रदेशस्य क्षेत्रस्य यावान् प्रदेशराशि भवति तावत्यः प्रदेशराशेरसंख्येयानि वर्गमूलानि भवन्ति, तथाहि प्रथमं यद् वर्गमूलं तस्यापि यद् वर्गमूलं तद् द्वितीय वर्गमूल मुच्यते, तस्यापि यद् वर्गसूलं तत् तृतीयं वर्गमूलं भवतीत्येवं रीत्याऽसंख्येयानि वर्गमूलानि ख्यात श्रेणियों में जितने आकाश प्रदेश होते हैं, उतने ही नारक जीवों के बद्ध वैक्रिय शरीर होते हैं। प्रश्न यह है कि सम्पूर्ण प्रतर में भी असंख्यात श्रेणियाँ होती हैं, प्रतर के अर्द्ध भाग में भी असंख्यात श्रेणियां होती हैं और प्रतर के तृतीय भाग आदि में भी असंख्यात श्रेणियां होती हैं। ऐसी स्थिति में यहां कितनी श्रेणियां समझी जाएं ? इस जिज्ञासा का समाधान करने के लिए कहा है-प्रतर का असंख्यातवां भाग। तात्पर्य यह है कि प्रतर के असंख्यातवें भाग में जितनी श्रेणियां होती हैं, उतनी ही श्रेणियां यहां लेनी चाहिए। उनका विशेष परिमाण बतलाने के लिए कहा गया है-उन श्रेणियों की विष्कंभसूची अर्थात् विस्तार की अपेक्षा से एक प्रदेश वाली श्रेणी उतनी होती है जितनी अंगुल के प्रथम वर्गमृल को दूसरे वर्गमूल के साथ गुणित करने पर राशि उत्पन्न होती है । आशय यह है कि एक अंगुल प्रमाण मात्र क्षेत्र के प्रदेशों की जितनी કે અસંખ્યાત શ્રેણિમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ નારક જીવન બદ્ધ વિકિય શરીર હોય છે.
પ્રશ્ન એ છે કે સંપૂર્ણ પ્રતરમાં પણ અસંખ્યાત શ્રેણિ હોય છે, પ્રતરના અર્થ ભાગમાં પણ અસંખ્યાત શ્રેણિ હોય છે. અને પ્રતરના તૃતીય ભાગમાં પણ અસંખ્યાત શ્રેણિયે હોય છે, એવી સ્થિતિમાં અહિં કેટલી શ્રેણિયે સમજવી જોઈએ.
આ જિજ્ઞાસાનું સમાધાન કરવાને માટે કહેલું છે–પ્રતરને અસંખ્યાત ભાગ. તાત્પર્ય એ છે કે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણિયે હેય છે, તેટલી જ શ્રેણિયે અહિ લેવી જોઈએ તેમનું વિશેષ પરિમાણ બતાવવાને માટે કહ્યું છે–તે શ્રેણિયેની વિષ્ક્રભ સૂચિ અર્થાત્ વિસ્તારની અપેક્ષાએ એક પ્રદેશવાળી શ્રેણિ એટલી થાય છે, જેટલે અંગુલના પ્રથમ વર્ગમૂલને બીજા વર્ગમૂળની સાથે ગુણવાથી રાશિ સમૂહ ઉત્પન્ન થાય છે. આશય એ છે કે એક અંગુલ પ્રમાણ માત્ર ક્ષેત્રના પ્રદેશની જેટલી રાશિ