________________
प्रज्ञापनासूत्र पृच्छति- 'जीवेणं भंते ! जाई दव्याई भासत्ताए गहियाई णिसिरइ ताई किं भिण्णाई णिसरइ, अभिण्णाई णिसरइ ?' हे भदन्त ! जीयः खलु यानि द्रव्याणि भापकत्वेन गृहीतानि निसृजति तानि कि भिन्नानि-विविक्तानि-व्यक्तस्फुटानीत्यर्थः, निसृजति ? किं वा अभिन्नानि-अविविक्तानि, अव्यक्तास्झुटानीत्यर्थः, निसृजति ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'भिन्नाई पि निस्सरइ, अभिनाई पि निस्सरइ' भिन्नान्यपि भाषाद्रव्याणि कश्चित् निसृजति, अभिन्नान्यपि भापाद्रव्याणि कश्चित् निसृजति, तथा च तीव्रप्रयनमन्दप्रयत्नभेदेन द्विविधे वक्तरि मध्ये यो व्याधिविशेषेण अनादरेण वा मन्दप्रयत्नो भवति स भाषाद्रव्याणि अभिन्नान्येव स्थूलखण्डात्मकानि अव्यक्तास्फुटानि निसजति, यः पुनरुज्यादिगुणशाली विशेषादरभावेन तीव्रप्रयत्नो भवति स भापाद्रव्याणि ग्रहणनिसर्जनप्रयत्न ग्रहण निसर्ग करता है। . गौतम स्वामी पुनः प्रश्न करते हैं-हे भगवन् ! जीव जिन द्रव्यों को भाषा के रूप में निकालता है, वे द्रव्य क्या भिन्न-लेद को प्राप्त व्यक्त-स्फुट-होते हैं ? अथवा क्या अभिन्न-अव्यक्त-अस्फुट-होते हैं ?
, भगवान्-हे गौतम ! कोई जीव भिन्न द्रव्यों को भी निकालता है, कोई अभिन्न द्रव्यों को भी निकालता है । वक्ता दो प्रकार के होते हैं-तीव्र प्रयत्न वाले और मन्द प्रयत्न वाले। जो वक्ता रोगग्रस्त होने से अथवा अनादरभाव के कारण मंद प्रयत्न वाला होता है, उसके द्वारा निकाले हुए द्रव्य अभिन्न होते हैं, वे स्थूल खण्डरूप होते हैं, अव्यक्त होते हैं, किन्तु जो वक्ता नीरोग होता है और विशेष आदरभाव के कारण तीन प्रयत्न वाला होता है, वह भाषाद्रव्यों को खण्ड-खण्ड करके, व्यक्त एवं स्फुट रूप में निकालता है। कहा भी है'कोई वक्ता मन्द प्रयत्न वाला होता है, वह सकल अर्थात् अखण्ड भाषाद्रव्या બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અન્તર મુહૂર્ત સુધી ગ્રહણ નિસર્ગ કરે છે.
શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે- હે ભગવન્! જીવ જે દ્રવ્યને ભાષાના રૂપમાં કાઢે છે. તે દ્રવ્ય શું ભિન્ન ભેદને પ્રાપ્ત–વ્યક્ત-ફુટ હોય છે? અથવા શું અભિન્નभव्यत, मछुट हाय छ १
શ્રી ભગવાન-હે ગૌતમ! કોઈ જીવ ભિન્ન દ્રવ્યને પણ બહાર કાઢે છે, કોઈ જીવ અંભિન્ન દ્રોને પણ બહાર કાઢે છે. વક્તા બે પ્રકારના હોય છે તીવ્ર પ્રયત્ન વાળા અને મન્દ પ્રયત્નવાળા. જે વક્તા રોગગ્રસ્ત હોવાથી અથવા અનાદર ભાવના કારણે મંદ પ્રયત્નવાળા હોય છે, તેમને દ્વારા નિકળેલ દ્રવ્ય અભિન્ન હોય છે, તેઓ સ્થલખંડ રૂપ હોય છે, અવ્યક્ત હોય છે પરંતુ જે વક્તા નિરોગ હોય છે અને વિશેષ આદર ભાવના કારણે તીવ્ર પ્રયત્ન વાળા હોય છે, તે ભાષા દ્રવ્યોને ખડખંડ કરીને વ્યક્ત તેમજ સ્ટ્રેટ રૂપમાં બહાર કાઢે છે, કહ્યું પણ છે-“કઈ લતા મન્દ મસાવાળા ધારા છે તે જ