________________
प्रशापनासूत्रे पर्याप्तानामल्पवहुत्वमाह-'एएसि णं भंते ! सइंदियाणं' हे भदन्त ! एतेषां खलु सेन्द्रियाणाम् 'एगिदियाणं' एकेन्द्रियाणाम् 'बेईदियाण' द्वीन्द्रियाणाम् , 'तेईदियाणं' त्रीन्द्रियाणाम् 'चउरिदियाण' चतुरिन्द्रियाणाम् 'पंचिंदियाणं' पञ्चेन्द्रियाणाम् 'अपज्जत्तगाणं' अपर्याप्तकानाम् , 'कयरे कयरेहितो' कतरे कतरेभ्यः 'अप्पा बा, वहुया वा, तुल्ला वा, विसेसाहिया वा' अल्पा बा, बहुका वा, तुल्या वा, विशेषाधिका वा भवन्ति ? भगवान् उत्तरयति-'गोयमा !' हे गौतम ! 'सव्वत्थोवा पंचिंदिया अपज्जत्तगा' सर्वस्तोकाः सर्वेभ्योऽल्पाः अपर्याप्तकाः पञ्चेन्द्रियाः भवन्ति, एकातरे यावन्ति अगुलासंख्येयभागमात्राणि खण्डानि भवन्ति तेषां तावत्प्रमाणत्वात् , तेभ्यः 'चउरिदिया अपज्जत्तगा विसेसाहिया' चतुरिन्द्रिया अपर्याप्तका विशेषाधिका भवन्ति, तेपां प्रभूताइगुलासंख्येयभाग खण्डप्रमाणत्वात् , तेभ्योऽपि 'तेइंदिया अपजत्तगा विसेसाहिया' त्रीन्द्रियाः
अपर्याप्त समुच्चय जीवों का अल्ववतुत्व-हे भगवन् ! इन सेन्द्रिय, एकेन्द्रिय, द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय एवं पंचेन्द्रिय अपर्याप्त जीवों में कौन किससे अल्प, बहुत, तुल्य या विशेषाधिक होते हैं ?
भगवान् उत्तर देते हैं-हे गौतम ! अपर्याप्त पंचेन्द्रिय जीव सब से कम हैं, क्योंकि वे उतने ही हैं जितने एक प्रतर में अंगुल के असंख्यातवें भाग मात्र खंड होते हैं। उनकी अपेक्षा चौइन्द्रिय अपर्याप्त विशेषाधिक हैं, क्योंकि वे प्रचुर अंगुल के असंख्यातवें भाग खण्ड प्रमाण हैं। उनकी अपेक्षा त्रीन्द्रिय अपर्याप्त विशेषाधिक हैं, क्योंकि वे प्रचुरतर प्रतरागुंल के असंख्येय भाग खण्ड प्रमाण हैं । द्वीन्द्रिय अपर्याप्त उनसे भी विशेषाधिक हैं, क्योंकि वे प्रचुरतम प्रतरांगुल
અપર્યાપ્ત સમુચ્ચય જીવોનુ અલ્પ બહુત્વ-હે ભગવન ! આ સેન્દ્રિય, એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, તેમજ પચેન્દ્રિય અપર્યાપ્ત જીવોમાં કેણ કેનાથી અલ્પ, વધુ તુલ્ય અથવા વિશેષાધિક થાય છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ અપર્યાપ્ત પચેન્દ્રિય જીવ બધાથી ઓછા છે કેમકે તે એટલાજ છે. જેટલા એક પ્રતરમાં અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર ખડ હોય છે તેમની અપેક્ષાએ ચાર ઈન્દ્રિય અપર્યાપ્ત વિશેષા ધિક છે, કેમકે તેઓ પ્રચુર અંગુલના અસ ગ્યાતમા ભાગ ખંડ પ્રમાણ છે. તેમની અપેક્ષાએ ત્રિઈન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુરતર પ્રતરાગુલના અસ પેય ભાગ ખંડ પ્રમાણ છે. દિઇન્દ્રિય અપર્યાપ્ત તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુરતમ પ્રતરાગુલના અસંખ્યય ભાગ ખંડ પ્રમાણ છે, એકેદ્રિય અપર્યાપ્ત તેમનાથી અનન્તગુણિત છે, કેમકે અપર્યાપ્ત