SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ ७७० महापनास्त्रे नपतितत्वमेव न तु चतुःस्थानपतितत्वं संभवति 'जहा ओहिनाणी तहा मणपजवनाणी भाणियव्वे' यथा अवधिज्ञानी मनुष्यो भणितस्तथा मनःपर्यवज्ञानी अपि मनुप्यो भणितव्यः, तथा च जघन्य मनःपर्यवनानी उत्कृष्टमनः पर्यवज्ञानी अजघन्यानुत्कृष्टमनः पर्यवज्ञानी च स्थित्यपेक्षया त्रिस्थानपतितो भवति, चारित्रिणामेव मनः पर्यवज्ञानसभावेन तेपां संख्येयवर्षायुकन्यान् किन्तु 'नवरं ओगाहणढयाए तिहाणवडिए' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु अवगाहनार्थतयाशरीरोछ्यापेक्षया त्रिस्थानपतितो भवति, प्रागुक्तयुक्तः, 'जहा आभिणियोहियनाणी तहा मइ अन्नाणी सुय अन्नाणी वि भाणियव्ये' यथा आमिनिवोधिकत्रिस्थानपतित ही होता है, क्योंकि असंख्यात वर्ष की आयु वाले मनुष्यों में अवधिज्ञान का संभव नहीं है । वह संख्यात वर्ष की आयु वालों को ही होता है और उनमें आयु की दृष्टि से त्रिस्थानपतितता की ही संभव है, चतुःस्थानपतितता नहीं हो सकती। मनापर्यवज्ञानी मनुष्य की प्ररूपणा अवधिज्ञानी के समान ही समझना चाहिए, अर्थात् जघन्य मनःपर्यवज्ञानी, उत्कृष्टमनःपर्यवज्ञानी और अजघन्य-अनुकृष्टमनःपर्यवज्ञानी स्थिति से विस्थानपतित होते हैं, क्योंकि चारित्रवान मनुष्य संख्यात वर्ष की आयु वाले ही होते हैं विशेष यह कि मनार्य व ज्ञानी अवगाहना की अपेक्षा त्रिस्थापनित होते हैं, इस विषय में युक्ति पूर्ववत् ही समझ लेना चाहिए। __ जैसे आभिनियोधिकज्ञानी मनुप्य का प्रतिपादन किया गया है, वैसा ही मति-अज्ञानी और श्रुत-अज्ञानीमनुष्य का भी समझ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની અને મધ્યમ અવધિજ્ઞાની ત્રિસ્થાન પતિત થાય છે, કેમકે અસંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યમાં અવધિજ્ઞાનને સ ભવ નથી. તે સંખ્યાત વર્ષની આયુવાળાઓને જ થાય છે અને તેમનામાં આયુની દૃષ્ટિએ ત્રિસ્થાન પતિતને જ સંભવ છે. ચતુ સ્થાન પતિતતા નથી બનતી. મનઃ પર્યવજ્ઞાની મનુષ્યની પ્રરૂપણ અવધિજ્ઞાનીના સમાનજ સમજવી જોઈએ. અર્થાત્ જઘન્ય મન પર્યાવજ્ઞાની, ઉત્કૃષ્ટ મન:પર્યવજ્ઞાની, અને અજઘન્ય અનુકૃષ્ટ મન:પર્યવજ્ઞાની સ્થિતિથી ત્રિરથાન પતિત થાય છે કેમકે ચારિત્રવાન મનુષ્યને જ મન ૫ર્યવજ્ઞાન થઈ શકે છે અને ચારિત્રવાન મનુષ્ય સંખ્યાત વર્ષની આયુવાળા જ હોય છે. વિશેષ એકે મન પર્યાવજ્ઞાની અવગાહનાની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે, એ વિષયમાં યુક્તિ પૂર્વવત્ જ સમજી લેવી જોઈએ. જેવું આભિનિબંધિક જ્ઞાની મનુષ્યનું પ્રતિપાદન કર્યું છે, તેવું જ મતિ અજ્ઞાની અને શ્રુત-અજ્ઞાની મનુષ્યનું પણ સમજી લેવું જોઈએ અને જેવી
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy