SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ CON प्रमेयवोधिनी टीका पद ५ सू.९ द्वीन्द्रिय पर्यायनिरूपणम् तया चतुः स्थानपतितः, स्थित्या त्रिस्थानपतितः, वर्णगन्धरसस्पर्शपर्यवैः पट्स्थानपतितो भवति, आभिनिवोधिकज्ञानपर्यवैस्तुल्यः, श्रुतज्ञानपर्यवैः पदस्थानपतितः, अचक्षुर्दर्शनपर्यवैः पट्स्थानपतितो भवति, 'अजहण्णमणुकोसाभिणियोहियणाणोवि एवं चेव' अजघन्यानुत्कृष्टाभिनिवोधिकज्ञानी अपि द्वीन्द्रियः एवञ्चैव-पूर्वोक्तवदेव जघन्याभिनियोधिकज्ञानी द्वीन्द्रियवदेवेत्यर्थः, 'नवरं सहाणे छट्ठाणवडिए' नवरं-पूर्वापेक्षया विशेपस्तु स्वस्थाने पट्स्थानपतितो दुसरे उत्कृष्ट आभिनिबोधिक ज्ञानी से द्रव्य और प्रदेशों की दृष्टि से तुल्य, अवगाहना से चतु:स्थानपतित, स्थिति से त्रिस्थालपतित, वर्णादि से षट्स्थानपतित, आभिनिवोधिकज्ञान के पर्यायों से तुल्य श्रतज्ञान के पर्यायों से षट्रस्थानपतित तथा अचक्षुदर्शन के पर्यायों से षस्थानपतित होता है। ____मध्यम आभिनिवोधिकज्ञानी के विषय में इसी प्रकार कहना चाहिए अर्थात् जघन्य आभिनिबोधिक ज्ञानी के समान ही उसकी प्ररूपणा समझ लेनी चाहिए। विशेषता इतनी ही है कि मध्यम आभिनिबोधिकज्ञानी स्वस्थान में भी षट्स्थापतित है, अर्थात् एक मध्यम आभिनिबोधिकज्ञानी दूसरे मध्यम आभिनियोधिकज्ञानी से पटूस्थानपतित हीनाधिक होता है, क्यो कि जैसे जघन्य और उत्कृष्ट आभिनिबोधिकज्ञान का एक-एक ही पर्याय है, वैसा मध्यम आभिनिबोधिकज्ञान का नहीं । उसके लो अनन्त हीनाधिक रूप पर्याय होते हैं । श्रतज्ञान के पर्यायों से अचक्षुदर्शन के पर्यायों से षट्स्थानपतित होता है। જ્ઞાનીથી દ્રય અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત સ્થિતિથી ત્રિસ્થાન પતિત, વર્ણ આદિથી પ્રસ્થાન પતિત, અભિનિધિક જ્ઞાનના પર્યાયેથી તુલ્ય, કૃતજ્ઞાનના પર્યાથી ષટસ્થાન પતિત તથા અચક્ષુ દર્શનના પર્યાયાથી ષટ્રસ્થાન પતિત થાય છે. મધ્યમ આભિનિધિજ્ઞાનના વિષયથી એજ પ્રકારે કહેવું જોઈએ અર્થાત્ જઘન્ય આભિનિબંધિજ્ઞાનીની સમાનજ તેમની પ્રરૂપણ સમજી લેવી જોઈએ. વિશેષતા એટલીજ છે કે મધ્યમ આભિનિધિકત્તાની સ્વસ્થાનમાં પણ જસ્થાન પતિત છે. અર્થાત્ એક મધ્યમ આભિનિધિજ્ઞાની બીજા મધ્યમ આભિનિધિકત્તાનીથી પ્રસ્થાન પતિત હીનાધિક થાય છે, કેમકે જેવા જઘન્ય અને ઉત્કૃષ્ટ અભિનિબોધિકાનના એક એક જ પર્યાય છે, એવા મધ્યમ આમિનિબેધિકાનના નથી. તેના અનન્ય હીનાધિક રૂપ પર્યાય થાય છે. શ્રુતજ્ઞાન પર્યાથી અને અચક્ષુદર્શનના પર્યાયેથી સ્થાન પતિત થાય છે.
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy