________________
५७६
प्रज्ञापनास्त्रे नयेन, तुल्यो भवति, (पएमट्टयाए तुल्ले) प्रदेशार्थतया तुल्यो भवति, (ोगाहणट्टयाए चउठाणपडिए) अवगाहनार्थतया-अवगाहनं-शरीरोच्छ्रयस्तदर्थतयेत्यर्थः, असुरकुमारः चतुः स्थानपतितो भवति, तथा च स्याद्धीनः, स्यात्तुल्यः, स्यादभ्यधिकः, तत्र यदा हीनतया विवक्षितो भवति तदा असंख्येयभागहीनो वा, संख्येयभागहीनो वा, संख्येयगुणहीनो वा, असंख्येयगुणहीनो वा भवति, अथाभ्यधिकतया यदा विवक्षितो भवति तदा असंख्येयभागाभ्यधिको वा, संख्येयभागाभ्यधिको वा, सख्येयगुणाभ्यधिको वा, असंख्येयणगुणाभ्यधिको वा भवति इत्याशयः, 'ठिईए चउठाणवडिए' स्थित्या आयुः कर्मानुभवलक्षण स्थित्यपेक्षयेत्यर्थः, असुरकुमारश्चतुःस्थानपतितो भवति, तथा च स्याद्धीना, स्यात्तुल्यः, स्याएक असुरकुमार दूसरे असुरकुमार से द्रव्यार्थिक नय से तुल्य है अर्थात् जीवद्रव्य की दृष्टि से असुरकुमारों में परस्पर कोई अन्तर नहीं है प्रदेशों की अपेक्षा ले भी वे तुल्य हैं अर्थात् प्रत्येक असुरकुमार के आत्मप्रदेश बराबर हैं, उनमें कोई न्यूनाधिकता नहीं है। मगर अवगाहना शरीर की ऊंचाई की अपेक्षा से कोई असुरकुमार किसी असुरकुमार से हीन होता है, तुल्य होता है या अधिक होता है। अगर हील होता है तो असंख्यातभाग हीन होता है या संख्यात भागहीन होता है या संख्यातगुणहीन होता हैं या असंख्यातगुण हीन होता है । अगर अधिक होता है तो असंख्यातभाग अधिक होता है, संख्यातभाग अधिक होता है, संख्यातगुण अधिक होता है अथवा असंख्यातगुण अधिक होता है।
आयु कर्म का अनुभव करना स्थिति कहलाता है । इस स्थिति की अपेक्षा से एक असुरकुमार दूसरे असुरकुमार से चतुःस्थानपतित કુમારથી દ્રવ્યાર્થિક નયથી તુલ્ય છે અર્થાત્ જીવ દ્રવ્યની દ્રષ્ટિથી અસુરકુમારમાં પરસ્પર કઈ અંતર નથી. પણ અવગાહના અર્થાત્ શરીરની ઊંચાઈની અપેક્ષાએ કઈ અસુરકુમાર કેઈ અસુરકુમારથી હીન હોય છે. તુલ્ય હોય છે. અગર તે અધિક હોય છે અગર હીન હોય છે તે અસંખ્યાત ભાગ હીન હોય છે અગરતે સ ખ્યાત ભાગ હીન હોય છે અથવા સંખ્યાતગુણ હીન હોય છે અથવા અસ ખ્યાતગુણ હીન હોય છે. અગર અધિક હોય છે તે અસંખ્યાત ભાગ અધિક હોય છે, સ ખ્યાત ભાગ અધિક હોય છે, સંખ્યાતગુણ અધિક હોય છે અથવા અસંખ્યાતગુણ અધિક હોય છે
આણુ કર્મને અનુભવ કરે તે સ્થિતિ કહેવાય છે. એ સ્થિતિની અપેસાએ એક અસુરકુમાર બીજા અસુરકુમારથી ચતુઃ સ્થાન પતિત હોય છે.