________________
प्रमेयवोधिनी टीका पद ५ सू.२ नैरयिकादीनां पर्यायनिरूपणम् ५७१ चविकोचधर्मा आत्मा भवति, नतु द्रव्यप्रदेशसंख्यया इति प्रतिपादितम्, स्थित्या चतुः स्थानपतितत्वकथनेन आयुः कर्मानुभवलक्षणस्थिति निर्वतकाध्यवसाय. स्थानामुत्कर्षापकर्षवृत्तित्वमुपपादितम्, तद् विना स्थित्या चतुः स्थानपतितत्वायोगाव कृष्णादिपर्यायः षट्यानपतितत्वकथनेन यदा एकस्यापि नैरयिकस्यानन्ताः पर्याया भवन्ति, तदा किमुत वक्तव्यं सर्वेपां नैरयिकाणामिति प्रदर्शितम्, अत्र नैरयिकाणां पर्यायानन्त्यस्य प्रस्तावेऽपि द्रव्यक्षेत्रकालभावाभिधानेन सर्वेषां सर्वे स्वपर्यायाः समसंख्या भवन्ति अपि तु पट्स्थानपतिताः सन्त एव तच पट्स्थानपतितत्वं परिणाम विना न संभवति स च परिणामो यथोक्तस्वरूपस्य द्रव्यस्य शुद्ध द्रव्य की विवक्षा की जाय तो एक नारक से दूसरे नारक में कोई विशेषता नहीं है। ___ अवगाहना से चतुः स्थानपतित कहने से यह सिद्ध हुआ कि आत्मा कर्मोदय के वशीभूत होकर संकोच-विकासशील है, मगर प्रदेशों की अपेक्षा न्यूनाधिक नहीं है। स्थिति से चतुः स्थानपतित कह कर यह सूचित किया है कि आयुकर्म की स्थिति उत्पन्न करने वाले जीव के अध्यवसायों में उत्कर्ष और अपकर्ष होता है। अध्यवसायों के उत्कर्ष और अपकर्ष के विना स्थिति चतुः स्थानपतित नहीं हो सकती।
कृष्णवर्ण आदि पर्यायों से षट्स्थानपतित कह कर यह दिखलाया है कि जब एक कृष्णवर्ण को लेकर ही अनन्त पर्याय होते हैं तो सभी वर्गों के पर्यायों का तो कहना ही क्या ? उक्त कथन से यह શકતા તથાપિ પર્યાની વિવક્ષા ન કરીને કેવળ શુદ્ધ દ્રવ્યની વિવક્ષા કરાય તે એક નારકથી બીજા નારકમાં કોઈ વિશેષતા નથી.
અવગાહનાથી ચતુઃ સ્થાન પતિત કહેવાથી આ સિદ્ધ થયું કે આત્મા કર્મોદયને વશીભૂત બનીને સંકોચ વિકાસ શીલ છે. પરંતુ પ્રદેશોની અપે ક્ષાએ ન્યૂનાધિક નથી.
સ્થિતિથી ચતુ. સ્થાન પતિત કહિને એ સૂચન કર્યું કે આયુ કમની સ્થિતિ ઉત્પન્ન કરવાવાળા જીવના અધ્યવસાયમાં ઉત્કર્ષ અને અપકર્ષ થાય છે. અધ્યવસાયના ઉત્કૃષ અને અપકર્ષના વિના. સ્થિતિ ચતુ સ્થાન પતિત નથી થઈ શકતી. કૃષ્ણવર્ણ આદિ પર્યાથી સ્થાન પતિત થાય છે એમ કહીને એ બતાવ્યું છે કે જ્યારે એક કૃણ વર્ણને લઈને જ અનન્ત પર્યાય થાય છે તે બધા વર્ણોના પયાનું તો કહેવું જ શું ? આ કથનથી એ પણ સૂચિત કરાયું છે કે જીવ