SearchBrowseAboutContactDonate
Page Preview
Page 965
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयबोधिनी टीका द्वि. पद २ सू.२९ सिद्धानां स्थानादिकम् १००५ ते पुण होज विहत्था कुम्मापुत्तादयो जहण्णेणं । अन्ने संवट्टिय सत्तहत्य सिद्धस्स हीणत्ति ॥३॥ इति । 'ओगाहणाइ सिद्धा भवत्तिभागेण होति परिहीणा । संठाण मणित्थंथ जरामरण विप्पमुक्काणं ॥१५७॥ अवगाहनाः सिद्धानाम् भवत्रिभागेन चरमशरीस्य या ऽवगाहना तस्यास्तृतीयभागेन भवन्ति परिहीनाः, संस्थानम् अनित्थंस्थं जरामरणविप्रमुक्तानाम् जरामरणरहितानां सिद्धानां भवत्रिभागेन मनुष्यशरीरतृतीयभागेन, परिहीनाः अवगाहना भवन्ति संस्थानम् अनित्थंस्थम् इत्थम् अनेन प्रकारेण तिष्ठतीति इत्थंस्थं, न इत्थंस्थस् अनित्थंस्थम्, मुखोदरादिरन्ध्रपरिपूरणेन पूर्वाकारान्यथा भावतोऽनियताकारं ' ' कहा जा सकता है कि मुक्ति तो कम से कम सात हाथ की अवगाहना वालों को ही होती है, दो हाथ की अवगाहना वालों को कैसे हो सकती है ? इसका उत्तर यह है कि कम से कम सात हाथ की अवगाहना वालों को जो सिद्धि कही है वह तीर्थकर की अपेक्षा से समझना चाहिए । तीर्थकरों के सिवाय शेष जीव कूर्मापुत्र आदि तो दो हाथ के शरीर की अवगाहना से भी सिद्ध होते हैं । अगर कोई अपने सात हाथ के शरीर को सिकोड ले तो उसकी अवगाहना भी कम हो जाती है ॥२-३॥ ; इस प्रकार सिद्ध जीव अपने चरम भव के शरीर से त्रिभागन्यून अवगाहना वाले होते हैं । जरा और मरण से हीन उन सिद्ध आत्माओं का आकार अनित्यस्थ अर्थात् अनियत होता है । जिस आकार को इस प्रकार का है। ऐसा न कहा जा सके वह अनित्थंस्थ कहलाता है । मुख एवं उदर आदि के रन्ध्रों (छिद्रों) के भर जाने કહેવાય છે કે મુક્તિ તે ઓછામાં ઓછા સાત હાથની અવગાહના વાળાઓની જ થાય છે. બે હાથની અવગાહના વાળાઓની કેવી રીતે થઈ શકે ? તેને ઉત્તર આ છે કે ઓછામાં ઓછા સાત હાથની અવગાહના વાળાઓની જે સિદ્ધિ કહી છે તે તીર્થ કરની અપેક્ષાથી સમજવી જોઈએ; તીર્થ કરના સિવાય શેષ જીવ કુર્મા પુત્ર આદિતે બે હાથની અવગાહનાથી પણ સિદ્ધ થાય છે. અગર કોઈ પોતાના સાત હાથના શરીરને સંકોચી લે તો તેની અવગાહના પણ ઓછી થઈ જાય છે. ૨-૩ છે એ રીતે સિદ્ધ જીવ પિતાના અન્તિમ ભવના શરીરથી ત્રિભાગ ન્યૂન અવગાહનાવાળા હોય છે. જરા અને મરણ રહિત તે સિદ્ધ આત્માઓના આકાર અનિત્થસ્થ અર્થાત્ અનિયત હોય છે. જે આકારને આજ પ્રકારના છે એવું કહિ ન શકાય તે અનિત્યં કહેવાય છે. મુખ તેમજ ઉદર આદિના ૨ -
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy