SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.१४ जीवानापना २०९.. रूपतया परिणमयति सा आहारपर्याप्तिः, यया पर्याप्त्या रसीभूतमाहारं रसामृग मांसमेदोऽस्थि मज्जाशुक्रलक्षणसप्तधातुरूपतया परिणमयति सा शरीरपर्याप्तिः, यया पर्याप्त्या धातुरूपतया परिणमितमाहारमिन्द्रियरूपतया परिणसयति सा इन्द्रियपर्याप्तिः, तथा च पञ्चानामिन्द्रियाणां प्रायोग्यान पुद्गलान् पर्यादाय अना-" भोगनिवर्तितेन वीर्येण तद्भावयनशक्तिरेव इन्द्रियपर्याप्तिरिति फलितस्, यया पुनः पर्याप्त्या उच्छ्वासप्रायोग्यान् पुद्गलान् पर्यादाय उच्छ्वासरूपतया परिणमथ्य अवलम्ब्य च परित्यजति सा उच्छ्वासपर्याप्तिः, यया च पर्याप्त्या भाषा जिस शक्ति के द्वारा जीव बाह्य आहार को ग्रहण करके खल और रस के रूप में परिणत करता है, वह आहार पर्याप्ति कहलाती है। जिस शक्ति के द्वारा रस रूप परिणत पुद्गलों को रस, रक्त, मांस, मेद, हड्डी, मज्जा और शुक्र-इन सातधातुओं के रूप में परिणत किया जाता है, वह शरीरपर्याप्ति है जिस शक्ति के द्वारा धातु रूप परिणत पुद्गल - इन्द्रियों के रूप में पलटते हैं उसे इन्द्रियपर्याप्ति कहते हैं। फलितार्थयह है कि पांच इन्द्रियों के योग्य पुगलों को ग्रहण करके अनाभोगनिर्वर्तित (अनजान में ही उत्पादित) वीर्य के द्वारा इन्द्रिय के रूप में परिणत करने वाली शक्ति इन्द्रियपर्याप्ति कहलाती है। जिस शक्ति के द्वारा उच्छ्वास के योग्य पुद्गलों को ग्रहण करके और उन्हें उच्छ-, वास रूप में परिणत करके एवं आलम्बन करके किया जाता है, उस.. જે શક્તિ દ્વારા જીવ બાહ્ય આહારને ગ્રહણ કરીને ખળ અને રસના રૂપમાં ફેરવે છે, તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. જે શકિત દ્વારા જીવ બાહ્ય આહારને ગ્રહણ કરીને ખેલ અને રસ રૂપે પરિણુમાવે છે. તે આહાર પર્યાસિ કહેવાય છે, જે શકિત દ્વારા રસ રૂપ પરિણત પુદ્ગલેને રસ, લેહી, માંસ, મેદ, હાડકાં, મજજા અને શુક્ર–આ સાત ધાતુઓના રૂપમાં ફેરફાર થાય છે. તે શરીરપર્યાપ્તિ છે. જે શકિત દ્વારા ધાતુરૂપે પરિણત પુદ્ગલ ઇન્દ્રિયોના રૂપમાં પલટાવે છે તેને ઈન્દ્રિય પર્યાસિ કહે છે, સારાંશ એ છે કે પાંચ ઈન્દ્રિયોને ચગ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને અનાભેગ નિર્વતિત (અજાણમાં જ ઉત્પન્ન કરેલા) વીર્ય દ્વારા ઈન્દ્રિયના રૂપમાં પરિણત કરવા વાળી જે શકિત તે ઈન્દ્રિય પર્યાસિ કહેવાય છે. જે શકિતદ્વારા ઉચ્છવાસને યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને, અને તેઓને ઉચ્છવાસના રૂપમાં પલટાવીને અને આલ બન કરીને ત્યાગ કરાય છે તે શકિત - ઉછૂવાસ પર્યાપ્તિ કહેવાય છે. प्र० २७
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy