SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.११ जीवग्रजापना न तु वेदरूपं नेपथ्यरूपं वा, वेदसत्त्वे सिद्धत्वासंभवात्, नेपथ्यस्य च प्रमाणत्वा भावात् तथा चोक्तं नन्द्यध्ययनचूर्णिकायाम्-'इत्थीए लिंगं इथिलिंग, इत्थीए उवलक्खणं ति कुत्तं भवइ, तं च तिविहं-वेदो सरीर निव्यित्ती नेवत्थं च, इह सरीरनिव्वत्तीए अहि गारो न वेयणे वत्थेहिं त्ति, एवञ्च-'न स्त्रीणां निर्वाणमिति दिगम्बरोक्तमपास्तमवसेयम् , अनेन सूत्रेण स्त्रीनिर्वाणस्य साक्षादेव प्रतिपादितत्वात्, तम्निषेधस्य युक्त्या अनुपपद्यमानत्वात् , तथाहि-ज्ञानदर्शनचारित्राणि निर्वाणपथो वर्तते, 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः' इति वचनप्रामाण्यात्, (तत्त्वार्थसूत्र १, अ. १) सम्यग्दर्शनादीनि पुरुपाणामिव स्त्रीणामपि सम्भवन्त्येव, मानता में सिद्ध-अवस्था प्राप्त नहीं हो सकती और वेष प्रमाणित नहीं है । नन्दी-अध्ययन की चूर्णिका में कहा है-स्त्री का लिंग स्त्रीलिंग है, अर्थात् जिससे स्त्री की पहिचान हो वह स्त्रीलिंग। वह तीन प्रकार का है-वेद, शरीर की वनावट और वेप। यहां शरीर की रचना ही समझना चाहिए, वेद' या वेष नहीं समझना चाहिए। इस कथन से 'स्त्रियों को निर्वाण नहीं होता' यह दिगम्बरों का कथन खंडित हो जाता है, क्यों कि इस सत्र में स्त्री निर्वाण का साक्षात् ही प्रतिपादन किया गया है। उसका निपेध युक्ति से संगत नहीं हो सकता । यथा-ज्ञान, दर्शन और चरित्र मोक्ष का मार्ग है, 'सम्यग्दर्शन ज्ञान और चारित्र मोक्ष का मार्ग है' यह वचन प्रमाणभूत है। (तत्त्वार्थसूत्र १ अ. १) सम्यग्दर्शन पुरुषों की तरह स्त्रियों में भी हो सकता है। स्त्रियां भी समस्त प्रवचन के अर्थ पर रुचि रखती વિષ રૂપ સ્ત્રીલિંગ ન સમજવું જોઈએ. કેમકે સ્ત્રી વેદની વિદ્યમાનતામાં સિદ્ધ અવસ્થા પામી નથી શકાતી અને વેષ પ્રમાણિત નથી. નન્દી અધ્યયનની ચૂર્ણિકામાં કહ્યું છે– સ્ત્રીનું લિંગ સ્ત્રીલિંગ છે, અર્થાત જેનાથી સ્ત્રીની ઓળખ થાય તે સ્ત્રીલિંગ. તે ત્રણ જાતનાં છે. વેદ શરીરની બનાવટ અને વેષ, અહીં શરીરની રચના જ સમજવી જોઈએ. વેદ કે વેષ સમજવાના નથી. આ કથનથી સ્ત્રીઓનું નિર્વાણ નથી થતું. એવું દિગમ્બરોનું નિર્થ ખંડિત થઈ જાય છે કેમકે આ સૂત્રમાં સ્ત્રી નિર્વાણનું સાક્ષાત્ પ્રતિપાદન ४यु छे. तेन निषेध युतिथी सात नथी २७ शतो. જેમ જ્ઞાન, દર્શન. ચારિત્ર મોક્ષ માર્ગ છે, સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર મોક્ષને માર્ગ છે આ વચન પ્રમાણભૂત છે. (તત્વાર્થ સૂત્ર ૧ અ–૧) સમ્ય દર્શન પુરૂષની જેમ સ્ત્રીઓમાં પણ હોઈ શકે છે. સ્ત્રીઓ પણ સમસ્ત પ્રવચન
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy