SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ प्रजापनासूत्र सिद्धास्ते तीर्थव्यवच्छेदसिद्धा इत्यर्थः, एवम् 'तित्थगरसिद्धा'-तीर्थकरसिद्धाः-तीर्थकराः सन्तो ये सिद्धास्ते तीर्थकरसिद्धाः पभादि पर्द्धमानपर्यन्ताः, 'अतित्थगरसिद्धा' अतीर्थकरसिद्धाः-सामान्यकेवलिनो भूत्वा ये सिद्धास्ते तथा 'सयं बुद्धसिद्धा' स्वयं बुद्धसिद्धाः-परोपदेशादिना स्वयं बुद्राः सन्तो ये सिद्धास्ते तथा-परोपदेशं विनापि स्वयं संसारस्वरूपं बुद्ध्या सिद्धा इत्यर्थः, 'पत्तेय बुद्धसिद्धा' प्रत्येकबुद्धसिद्धाः-प्रत्येकबुद्धसिद्धाः सन्तो ये सिद्धास्ते प्रत्येकबुद्धसिद्धाः, तत्र स्वयं बुद्धप्रत्येकबुद्धानां भेदस्तु अयमेव यत्-स्वयंबुद्धा बाह्यप्रत्ययं विनर व्यवच्छेदसिद्ध कहलाए। ये दोनों ही प्रकार के सिद्ध अतीर्थसिद्ध है। (३) तीर्थकरसिद्ध-जो तीर्थकर होकर सिद्ध होते हैं, वे तीर्थंकर सिद्ध' कहलाते हैं, जैसे इस अवसर्पिणीकाल में श्रीकपलदेव से लेकर श्रीवर्द्धमान स्वामी पर्यन्त चौवीस तीर्थकर । (४) अतीर्थ करसिद्ध-जो सामान्यकेवली होकर सिद्ध होते हैं, वे अतीर्थकरसिद्ध' कहलाते हैं। (५) स्वयंवुद्धसिद्ध-जो परोपदेश के विना, स्वयं ही संसार के स्वरूप को समझ कर सिद्ध होते हैं। (६) प्रत्येकवुद्धसिद्ध-जो प्रत्येकवुद्ध होकर सिद्ध हुए वे प्रत्येक वुद्ध सिद्ध हैं। प्रत्येक युद्ध भी परोपदेश के विना ही सिद्ध होते हैं, परन्तु उनमें और स्वयंयुद्ध में अन्तर है । वह यह कि स्वयंबुद्धसिद्ध वे कहलाते हैं जो बाह्य कारण के विना ही बोध प्राप्त कर लेते हैं-जिन्हें જાતિ મરણ વિગેરે દ્વારા જેઓએ સિદ્ધિ મેળવી તેઓ તીર્થ વ્યવછેર સિદ્ધ કહેવાયા. આ બન્ને પ્રકારના સિદ્ધ અતીર્થ સિદ્ધ છે (૩) તીર્થ કરસિદ્ધ-જેઓ તીર્થ કર બનીને સિદ્ધ થાય છે. તેઓ તીર્થ કર સિદ્ધ કહેવાય છે, જેમકે આ અવસર્પિણી કાળમા રૂષભદેવથી તે શ્રી વર્ધમાન સ્વામી સુધી ૨૪ તીર્થ કરે છે. (૪) અતીર્થ કરસિદ્ધ-જેઓ સામાન્ય કેવલી બનીને સિદ્ધ થાય છે. તેઓ અતીર્થકર સિદ્ધ કહેવાય છે (૫) સ્વય બુદ્ધસિદ્ધ-જેઓ પોપદેશ વિના પિતે જ સ સારના સ્વરૂપને સમજીને સિદ્ધ થાય છે તે સ્વય બુદ્ધસિદ્ધ છે. (૯) પ્રત્યેકબુદ્ધસિદ્ધ-જેઓ પ્રત્યેક બુદ્ધ બનીને સિદ્ધ થયા તેઓ પ્રત્યેક બુદ્ધસિદ્ધ છે. પ્રત્યેક બુદ્ધ પણ પરેપદેશના વિના સિદ્ધ થાય છે, પરંતુ તેમાં અને સ્વયં બુદ્ધમાં અનન્તર છે. તે આ કે સ્વયં બુદ્ધસિદ્ધ તેઓ કહેવાય છે કે જેઓ બાહા કારણ વિનાજ
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy